નેહરુ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માંગતા નહોતા? ભાજપના સાંસદે લગાવ્યો ગંભીર આરોપ

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ X પોસ્ટમાં કહ્યું – “ભૂતકાળમાં, સોમનાથને મોહમ્મદ ગઝની અને ખિલજીએ લૂંટ્યું હતું, પરંતુ સ્વતંત્ર ભારતમાં, પંડિત નેહરુ ભગવાન સોમનાથને સૌથી વધુ નફરત કરતા હતા. આનું સૌથી…

સંસદમાં થશે વંદે માતરમ પર ચર્ચા… PM મોદી લેશે ભાગ; 10 કલાકનો સમય ફાળવવામાં આવ્યો

સંસદનું શિયાળુ સત્ર આજથી (સોમવાર, ૧ ડિસેમ્બર) શરૂ થયું છે. વિપક્ષી પક્ષોએ આ સત્રમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારા (SIR) પર ચર્ચાની માંગ કરી છે. ચર્ચા ન થવાને કારણે આજે…