અંક જ્યોતિષ/03 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે ભવ્ય રીતે ઉજવાશે
ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ખેડબ્રહ્મા મંદિર વહીવટકર્તાઓના જણાવ્યા અનુસાર, આ મહોત્સવને લઈને તત્પરતા અને ઉત્સાહનો મહોલ ગાજવે…
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો, મુસાફરો માટે નવા દર લાગુ
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગના ચાર્જમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા, 6 થી 16 કલાક સુધી પાર્કિંગનો ખર્ચ માત્ર ₹30 હતો, પરંતુ હવે નવા દર અને નવી શ્રેણીઓ…
ભારતમાં બુલેટ ટ્રેનનો યુગ: 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે પહેલી સફર
ભારતીય રેલ્વે જે વિશ્વમાં ચોથું સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે, એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે દ્વારા નવી શરૂઆતને લગતી મહત્વની જાહેરાત કરવામાં…
Grokના દુરુપયોગ સામે કેન્દ્ર સરકાર કડક, X પાસેથી કાર્યવાહીનો અહેવાલ માગ્યો
કેન્દ્ર સરકારે AI-આધારિત સેવાઓના દુરુપયોગ સામે કડક વલણ અપનાવ્યું છે. ખાસ કરીને Grok અને અન્ય xAI પ્લેટફોર્મના ઉપયોગ દ્વારા અશ્લીલ, નગ્ન, અભદ્ર અને જાતીય રીતે સ્પષ્ટ સામગ્રીનું સર્જન, હોસ્ટિંગ અને…
અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસથી ભાજપ ઉપાધ્યક્ષનો પુત્ર થયો ગુમ, પોલીસ દ્વારા તપાસ શરૂ
ગુજરાતમાં વ્યાજખોરો ફરી સક્રિય થતાં લોકોમાં ભારે ચિંતાનું માહોલ છે. એ વચ્ચે અમરેલીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરિયાના પુત્ર રવિ પાનસુરિયા 31મી ડિસેમ્બરે સ્યુસાઈડ…
મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી ફરજિયાત, બીજી કોઈ ભાષા નહીં: મુખ્યમંત્રી ફડણવીસનો સ્પષ્ટ સંદેશ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્યમાં ફક્ત મરાઠી જ ફરજિયાત છે અને બીજી કોઈ ભાષા લાદવામાં નહીં આવશે. આ નિવેદન તેમણે સતારામાં 99મા અખિલ ભારતીય મરાઠી…
બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો
પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં
સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા…
સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કુમાર પટેલની ED દ્વારા ધરપકડ, જમીનના કૌભાંડમાં મોટો ખુલાસો
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન NA (બિનખેતી) કૌભાંડ મામલે મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.…
















