વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડના દાવા બાદ ચર્ચામાં આવી અમેરિકાની ડેલ્ટા ફોર્સ, જાણો કેટલી ખતરનાક છે આ યુનિટ?
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયા પર વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડને લઈને અમેરિકાની ડેલ્ટા ફોર્સનું નામ ચર્ચામાં આવ્યું છે. ભલે આ દાવાઓ અંગે સત્તાવાર પુષ્ટિ ન થઈ હોય, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર અમેરિકાની સૌથી ગુપ્ત અને ખતરનાક સૈનિક યુનિટ ડેલ્ટા ફોર્સને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. શું છે ડેલ્ટા ફોર્સ? ડેલ્ટા ફોર્સને યુનાઇટેડ સ્ટેટ્સ આર્મીની સૌથી ગુપ્ત સ્પેશિયલ મિશન યુનિટ માનવામાં આવે છે. તેનું સત્તાવાર નામ 1st Special Forces Operational Detachment–Delta (1st SFOD-D) છે. તેને સામાન્ય ભાષામાં Delta Force, The Unit અથવા Combat Applications Group (CAG) તરીકે ઓળખવામાં આવે છે. આ યુનિટ સીધી Joint Special Operations Command (JSOC) હેઠળ કાર્ય કરે છે અને ફક્ત અત્યંત સંવેદનશીલ અને હાઇ-રિસ્ક મિશન માટે જ તૈનાત કરવામાં આવે છે. સ્થાપના…
જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી, પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને કરાયો સસ્પેન્ડ
સુરેન્દ્રનગરના ચર્ચિત 1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ કેસમાં હવે સૌથી મોટી વહીવટી કાર્યવાહી સામે આવી છે. કેસમાં સંડોવાયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સત્તાવાર રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ બાદ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સસ્પેન્શનનો આદેશ બહાર પાડ્યો છે. મળતી માહિતી મુજબ, EDએ મની લોન્ડરિંગ સહિતના ગંભીર આરોપો હેઠળ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી હાલ પાંચ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ જમીન કૌભાંડમાં સરકારી જમીનના ગેરકાયદેસર હસ્તાંતરણ, ખોટી ફાઇલો અને ખોટા દસ્તાવેજો દ્વારા મોટા પાયે નાણાકીય લાભ મેળવવામાં આવ્યો હોવાનો આરોપ છે. તપાસ એજન્સીઓ મુજબ આ સમગ્ર કૌભાંડની રકમ અંદાજે 1500 કરોડ રૂપિયા જેટલી છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી આ…
રાશિફળ/04 જાન્યુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે મુસાફરી કરવા માટે તમે ખૂબ જ નબળા છો અને આ મુસાફરી તમને વધુ નબળા પાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. આજે…
અંક જ્યોતિષ/04 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે
ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી છે. હાલ તેઓ સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા હતા. ‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ને મંજૂરી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘની પ્રિમેચ્યોર રિપેટ્રિએશનની વિનંતી મંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને પણ કરી દેવામાં આવી છે. ઇન્ચાર્જ DGP કરતા એક વર્ષ સિનિયર – શમશેર સિંઘની ગુજરાત વાપસી બાદ રાજ્યના પોલીસ બેડામાં સમીકરણો બદલાઈ શકે છે. – શમશેર સિંઘ…
ઉત્તર કોરિયા: કિમ જુ એ બની શકે છે તાનાશાહ કિમ જોંગ ઉનની ચોથી પેઢી વારસદાર?
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રી કિમ જુ એ તાજેતરમાં તેના માતા-પિતા સાથે કુમસુસાન પેલેસ ઓફ ધ સનની પ્રથમ જાહેર મુલાકાત લીધી. આ પેલેસ મહત્વપૂર્ણ છે કારણ કે અહીં તેના દાદા કિમ ઇલ સુંગ અને પિતા કિમ જોંગ ઇલની સમાધિ છે. પ્રથમ જાહેર મુલાકાત દરમિયાન કિમ જુ એ પોતાના પિતા અને માતા લી સોલ જુ સાથે જોવા મળી, જે અત્યાર સુધીના પ્રવૃત્તિમાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ઉત્તરાધિકારી તરીકેની વધતી શક્યતાઓ કિમ જુ એ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્યના સરકારી મીડિયામાં સતત વધુ દેખાઈ રહી છે. તે સ્પષ્ટ છે કે તેનો પ્રદર્શિત પ્રોફાઇલ વધતું જ રહ્યું છે, અને આથી અટકળો તેજ થઈ રહી છે કે કિમ જુ એ ભવિષ્યમાં ઉત્તર કોરિયાની તાનાશાહીનું વારસદાર બની…
રાશિફળ/03 જાન્યુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. તમારી સંતતિ માટે કશુંક ખાસ આયોજન કરો. એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ-સાધ્ય કરી શકો. તમારી ભાવિ પેઢી તમને હંમેશાં…
અંક જ્યોતિષ/03 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ખેડબ્રહ્મા ખાતે અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમે ભવ્ય રીતે ઉજવાશે
ખેડબ્રહ્મા ખાતે પોષી પૂનમ, એટલે કે 3 જાન્યુઆરી 2026ના રોજ અંબિકા માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. ખેડબ્રહ્મા મંદિર વહીવટકર્તાઓના જણાવ્યા અનુસાર, આ મહોત્સવને લઈને તત્પરતા અને ઉત્સાહનો મહોલ ગાજવે છે. મંદિરની શણગાર અને દર્શન સમય મંદિરને ફૂલો અને વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યું છે. દર્શનાર્થીઓ માટે મંદિર સવારે 6:30થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મહોત્સવના દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જે દરેક વયના ભક્તો માટે આત્મિક આનંદ અને આનંદનો સ્રોત બનશે. કાર્યક્રમોની વિગત – સવારે 6:30 વાગ્યે મંગળા આરતી – સવારે 6:45 વાગ્યે માતાજી માટે 56 ભોગનો ભવ્ય અન્નકૂટ – સવારે 8:00 વાગે આરતી મંડળ દ્વારા 25 કિલોની કેક કાપી – ત્યારબાદ માતાજીની શોભાયાત્રા સુમધુર શરણાઈના સંગીત સાથે સાંજે ભવ્ય ઉજવણી –…
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગ ચાર્જમાં કરાયો વધારો, મુસાફરો માટે નવા દર લાગુ
નમો ભારત સ્ટેશનો પર કાર પાર્કિંગના ચાર્જમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા, 6 થી 16 કલાક સુધી પાર્કિંગનો ખર્ચ માત્ર ₹30 હતો, પરંતુ હવે નવા દર અને નવી શ્રેણીઓ ઉમેરવામાં આવી છે, જેના કારણે ટોટલ ત્રણ શ્રેણીઓની ફી વસૂલવાની રહેશે. રાત્રિ પાર્કિંગ અને અન્ય વાહનો માટેની ફી યથાવત રાખવામાં આવી છે. નવા પાર્કિંગ ચાર્જની વિગત નવા દર મુજબ: – 10 મિનિટ સુધી પાર્કિંગ: ફી કાયમ મફત રહેશે. – 10 મિનિટથી વધુ અને 6 કલાક સુધી: ₹30 – 6 કલાકથી વધુ અને 12 કલાક સુધી: ₹60 – 12 કલાકથી વધુ અને 16 કલાક સુધી: ₹80 – 16 કલાકથી વધુ: ₹100 – રાતોરાત પાર્કિંગ (12 રાતથી 5 સવારે): ₹200 આ ચાર્જ સમયગાળા પ્રમાણે લાગુ પડશે અને મુસાફરોને…














