ફિલ્મ ઘૂસખોર પંડિત વિવાદમાં,મનોજ બાજપેયીનું પ્રતિભાવ-જનભાવનાનું સન્માન જરૂરી
મનોજ બાજપેયીની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડિત’ને લઈને સોશિયલ મીડિયા અને કેટલાક સંગઠનોમાં વિવાદ વધુ ઘેરો બન્યો છે. ફિલ્મના શીર્ષક અને કથાવસ્તુને કારણે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચ્યાના આક્ષેપો થઈ રહ્યા છે.…
પરીક્ષા પે ચર્ચા: વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ પર પીએમ મોદીના ખાસ મંત્ર
‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમન્ત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ, માતા-પિતા અને શિક્ષકો સાથે દિલથી વાત કરી. પરીક્ષા સમયે આવતો તણાવ, વાંચેલું યાદ ન રહેવું, મોબાઈલ-ગેમિંગ અને ઈન્ટરનેટની વધતી લત જેવા…
સાઉદીમાં ઊંટને મળશે ‘VIP પાસપોર્ટ’, માઈક્રોચિપથી રહેશે સંપૂર્ણ ટ્રેકિંગ
સાઉદી અરેબિયાએ પોતાના વારસા અને સંસ્કૃતિના પ્રતીક ઉંટો માટે અનોખો નિર્ણય લીધો છે. હવે દેશના ‘રણના જહાજો’ તરીકે ઓળખાતા ઊંટો માટે સત્તાવાર ડિજિટલ VIP પાસપોર્ટ જારી કરવામાં આવશે. આ આયોજન…
રાજપાલ યાદવ તિહાર જેલ પહોંચ્યા, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટનો કડક આદેશ
બોલિવૂડના જાણીતા હાસ્ય કલાકાર રાજપાલ યાદવ માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ સાબિત થયો છે. ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટના કડક આદેશ પ્રમાણે રાજપાલે તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટ સામે…
OTP શેર કરવાથી ફ્રોડની જવાબદારી ગ્રાહકની, બેન્ક નહીં: કન્ઝયુમર કમિશનનો નિર્ણય
ડિસ્ટ્રિક્ટ કન્ઝયુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન (સબર્બન)એ ઓનલાઇન ફ્રોડના એક કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કમિશનનો કહેવું છે કે જો ગ્રાહકે પોતે છેતરપિંડી કરનાર સાથે વન-ટાઇમ પાસવર્ડ (OTP) અથવા બેન્ક વિગતો…
એરિઝોનામાં ગોળીબાર દરમ્યાન હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ અને અધિકારીનું નીપજ્યું મોત
અમેરિકાના એરિઝોનામાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે, જેમાં પબ્લિક સેફ્ટી વિભાગના રેન્જર હેલિકોપ્ટર ઓપરેશન દરમિયાન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના ફ્લેગસ્ટાફ વિસ્તારમાં સક્રિય ગોળીબારની સ્થિતિ દરમિયાન બની, જ્યારે હેલિકોપ્ટર ક્રૂ…
કપૂર પરિવારમાં મિલકત મહાયુદ્ધ: હાઈકોર્ટે પ્રિયા કપૂરના ફોન જપ્ત કરી ફોરેન્સિક તપાસના આદેશ આપ્યા
દિલ્હીના હાઈ-પ્રોફાઇલ કપૂર પરિવારના આંતરિક વિવાદમાં વધુ તીવ્રતા આવી છે. દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરની અબજોની મિલકતને લઈને ચાલી રહેલા આ જંગમાં દિલ્હી હાઈકોર્ટે પ્રિયા કપૂરને કડક નોટિસ ફટકારી છે. કોર્ટના…
વિયેતનામ શેરબજારમાં વિદેશી રોકાણકારો માટે ‘રેડ કાર્પેટ’, હવે સ્થાનિક એકાઉન્ટ વગર શેર ખરીદી શકાશે
એશિયાના ઝડપી વિકસતા અર્થતંત્રોમાંનું એક વિયેતનામ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે ક્રાંતિકારી પગલાં ભરી રહ્યું છે. નાણા મંત્રાલયએ જાહેર કર્યું છે કે હવે વિદેશી રોકાણકારોને વિયેતનામની કંપનીઓના શેર ખરીદવા માટે સ્થાનિક…
UAEથી સોનું લાવતા મુસાફરો માટે ખુશખબર!, નવા બેગેજ નિયમોથી મળશે મોટો ફાયદો
ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કસ્ટમ્સ બેગેજ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. 2 ફેબ્રુઆરી 2026 થી Baggage Rules, 2026 અને Customs Baggage Regulations, 2026 અમલમાં આવ્યા છે, જે ખાસ કરીને…
















