BCCI એ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, રોહિત-કોહલી ટોપ ગ્રેડમાં યથાવત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 સીઝન માટે તેના વાર્ષિક કેન્દ્રીય કરારની જાહેરાત કરી છે. આ વખતે કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 34 ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ કરાર 1…
ભાજપ સામે લડ્યા વિના AAPએ હાર કેમ સ્વીકારી? જાણો દિલ્હી MCDનું શું છે ગણિત
આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હીમાં એક મોટો નિર્ણય લીધો છે અને MCD (દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન) માં મેયરની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. AAP એ સ્વીકાર્યું કે 2022 ની MCD…
Jharkhand: બોકારોમાં નક્સલીઓ સામે મોટી કાર્યવાહી, એન્કાઉન્ટરમાં 9 નક્સલીઓ ઠાર
સોમવારે સવારે ઝારખંડના બોકારો જિલ્લામાં એક મોટા ઓપરેશનમાં, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના કોબ્રા કમાન્ડો અને સ્થાનિક પોલીસે એક એન્કાઉન્ટરમાં નવ નક્સલીઓને ઠાર કર્યા. લાલપાનિયા વિસ્તારના લુગુ હિલ્સમાં સવારે…
કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા, ઘરમાંથી જ મળ્યો મૃતદેહ
કર્ણાટકના ભૂતપૂર્વ DGP ઓમ પ્રકાશની બેંગલુરુમાં તેમના નિવાસસ્થાને ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આ હત્યા તેની પત્ની દ્વારા કરવામાં આવી હશે, જોકે આ કેસની તપાસ…
કેનેડામાં ગુરુદ્વારા બાદ હવે એક હિન્દુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ કર્યું આ કામ ; જુઓ વીડિયો
કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાઓનો સિલસિલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યો નથી. ખાલિસ્તાન સમર્થકોએ બ્રિટિશ કોલંબિયામાં લક્ષ્મી નારાયણ મંદિરને નિશાન બનાવ્યું છે. CHCC (કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ) એ એક…
‘સિવિલ સર્વિસીસ ડે’ 21 એપ્રિલ: ભારતીય સિવિલ સેવકોના સમર્પિત કાર્યને માન આપતો દિવસ
દર વર્ષે 21 એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ ડે સમગ્ર દેશમાં ઊજવવામાં આવે છે. આ દિવસના માધ્યમથી દેશના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સિવિલ SERVANTS (સનદી અધિકારીઓ)ના કાર્ય અને ત્યાગને સન્માન આપવામાં…
અંક જ્યોતિષ/21 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/21 એપ્રિલ 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત
નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી.…
Maharashtra: જાલનામાં કથા દરમ્યાન વાવાઝોડાને કારણે મંડપ ધરાશાયી, 25 લોકો ઘાયલ
મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રવિવારે એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે. બાજરખેડા ગામમાં આયોજિત શિવ મહાપુરાણ કથાના કાર્યક્રમ દરમિયાન ભારે પવનને કારણે કામચલાઉ મંડપ ધરાશાયી થતાં કુલ 25 લોકો ઘાયલ થયા…
















