બાંગ્લાદેશનો ‘આત્મઘાતી’ નિર્ણય, યુનુસ સરકારે ભારતમાંથી દોરાની આયાત પર મૂક્યો પ્રતિબંધ; જાણો વિગત
બાંગ્લાદેશના નેશનલ બોર્ડ ઓફ રેવન્યુ (NBR) એ તાત્કાલિક અસરથી ભારતમાંથી યાર્નની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય હેઠળ, બેનાપોલ, ભોમારા, સોનામસ્જીદ, બાંગ્લાબંધા અને બુરીમારી જેવા મુખ્ય ભૂમિ બંદરો દ્વારા…
અંક જ્યોતિષ/16 એપ્રિલ 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/16 એપ્રિલ 2025: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
April16 : આજે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રીય કેળા દિવસ, દુનિયાના સૌથી જૂના અને લોકપ્રિય ફળને સમર્પિત એક ખાસ દિવસ
એપ્રિલ મહિનાના ત્રીજા બુધવારે ઉજવાતા રાષ્ટ્રીય કેળા દિવસની ઉજવણી આજે વિશ્વભરમાં થઈ રહી છે. આજના દિવસે લોકો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેળાને ખાઈને, વિવિધ ડીશ બનાવીને અને સોશિયલ મીડિયા પર કેળા…
Games: IWLF એથલીટ કમિશનની અધ્યક્ષ બની મીરાબાઈ ચાનુ
ભારતીય વેઈટલિફ્ટિંગ જગતમાં એક મહત્વપૂર્ણ ફેસલો લેવામાં આવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી જાણીતી વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુને ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશન (IWLF)ના એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે નિમવામાં આવી છે. આ…
દુબઈમાં પાકિસ્તાની દ્વારા તલવારથી હુમલો, તેલંગાણાના બે લોકોના મોત
દુબઈમાં એક ભારતીય બેકરીમાં કામ કરતા ત્રણ ભારતીય કામદારો પર તલવારથી થયેલા હુમલામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલો એક પાકિસ્તાની નાગરિક…
Ahemdabad: વધુ કે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકનું શંકાસ્પદ મોત
શહેરના જુહાપુરા વિસ્તારમાં મંગળવારે સાંજના સમયે એક કારચાલકે નશાની હાલતમાં અનિયંત્રિત રીતે અનેક વાહનોને ટક્કર મારતા ભારે અરેરાટી ફેલાઈ હતી. આ ઘટનાએ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે સ્થાનિક લોકો…
Russia: કથિત ઉગ્રવાદના દોષિત પત્રકારો જેલમાં ધકેલાશે
રશિયામાં સ્વતંત્ર પત્રકારત્વ માટે હાલની પરિસ્થિતિ વધુ દુઃખદ બની છે. મંગળવારે રશિયન કોર્ટે ચાર જાણીતા અને નિષ્પક્ષ પત્રકારોને ‘ઉગ્રવાદ’ના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ પાંચ વર્ષ અને છ મહિનાની જેલસજા ફટકારી.…
ફ્રાન્સે 12 અલ્જેરિયન રાજદ્વારીઓ વિરુદ્ધ લીધો મહત્વનો નિર્ણય
ફ્રાંસ અને અલ્જેરિયા વચ્ચે વર્ષોથી ચાલી રહેલા રાજદ્વારી તણાવને નવા વળાંક મળ્યો છે. ફ્રાંસે મંગળવારે જાહેરાત કરી કે તેણે અલ્જેરિયાના 12 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે ફ્રાંસે…
PBKS vs KKR: પંજાબે કોલકાત્તાને હરાવ્યું, તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી. યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન આપ્યું અને માત્ર 111 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)…
















