OPERATION SINDOOR: ત્રણેય દળોએ મિસાઇલો છોડી, જૈશ-હાફિઝ સઈદના ઠેકાણાઓ પર હુમલા
ભારતે આતંકવાદ સામે ગંભીર પગલું ભરતા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર મજબૂત પ્રહાર કર્યો છે. બુધવારે મોડી રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ નવથી વધુ આતંકી…
OPERATION SINDOOR:અજિત ડોભાલે સ્ટ્રાઈક બાદ યુએસ, રશિયા અને સાઉદીને આપ્યા અહેવાલ
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન સ્થિત નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ ભારતે આંતરરાષ્ટ્રીય…
અંક જ્યોતિષ/07 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
OPERATION SINDOOR: પાકિસ્તાને ભારતીય હુમલાની કરી કબૂલાત, શાહબાઝે શું કહ્યું જુઓ….
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કડક જવાબ આપતાં ભારતે “ઓપરેશન સિંદૂર” અંતર્ગત પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલા કર્યા. ભારતીય સશસ્ત્ર દળોએ કહ્યું કે આ…
OPERATION SINDOOR: ભારતે પાકિસ્તાનના 9 લક્ષ્યો પર મિસાઇલો છોડી કર્યો હુમલો
ભારતીય સેનાએ 6 મે 2025ની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલ હુમલો કરીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. આ કાર્યવાહી જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં…
MI vs GT: ગુજરાત ટાઇટન્સે DLS પદ્ધતિથી મુંબઈ ઇન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું
IPL 2025ના એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે છેલ્લી ઓવરમાં DLS (ડક્વર્થ-લૂઈસ-સ્ટર્ન) પદ્ધતિ દ્વારા મુંબઈ ઇન્ડિયન્સ સામે 3 વિકેટથી વિજય મેળવી લીધો. વરસાદના કારણે લક્ષ્યાંકમાં ફેરફાર થયો હોવા છતાં, ગુજરાતે શાંતિપૂર્ણ…
દેશભરમાં મોક ડ્રીલની તૈયારીઓ ચાલુ, PM મોદી અને ડોભાલ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત
ભારત સરકાર 7 મે, બુધવારે સમગ્ર દેશમાં મોક ડ્રિલ (Mock Drill) યોજી રહી છે, જેનો મુખ્ય હેતુ છે આપત્તિના સમયે નાગરિક સુરક્ષા અને તાકીદના પ્રતિસાદની તૈયારીની સમીક્ષા કરવી. આ કવાયત…
Summer Special: નાળિયેર પાણી કે તરબૂચનો રસ કયો વધુ લાભકારક?
ઉનાળાની ઋતુમાં તીવ્ર ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ, થાક અને ડિહાઈડ્રેશન સામાન્ય બની જાય છે. આવા સમયમાં તાજું અને પૌષ્ટિક પીણું શરીરને તાજગી આપે છે અને ઊર્જાવાન બનાવે છે. આમ…
સિંધુ જળ કરાર મુદ્દે પહેલીવાર PM મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં સાઇન થયેલી સિંધુ જળ સંધિ વિશે હવે ભારત સરકારનો વલણ બદલાયો છે. પહેલગામ આતંકી હુમલા પછી ભારત સરકારે આ સંધિનો અમલ સ્થગિત કરવાનો નિર્ણાયક પગલાં…
India-UK FTA: ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર થયા હસ્તાક્ષર, જાણો શું છે વેપાર કરાર?
6 મે, 2025ના રોજ ભારત અને યુકે (યુનાઇટેડ કિંગડમ) વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA) પર સહમતી થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે આ કરારની…
















