બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બાંગ્લાદેશની એક કોર્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર પોતાનો ચુકાદો આપવા માટે તૈયાર છે. છેલ્લા બે દિવસથી દેશમાં તણાવ વધી રહ્યો છે, જેમાં આગચંપી અને કાચા બોમ્બ હુમલાની ઘટનાઓ…

શેખ હસીનાએ મુહમ્મદ યુનુસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, જાણો શું કહ્યું

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને આવામી લીગના વડા શેખ હસીનાએ ફરી એકવાર નોબેલ પુરસ્કાર વિજેતા અને વચગાળાના સરકારના નેતા મુહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે યુનુસને “સ્વાર્થી, આતમકેન્દ્રીત અને…

શેખ હસીના બાંગ્લાદેશ પરત ફરશે? આપ્યા આ સંકેત

  બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ તાજેતરમાં એક ટિપ્પણી કરી હતી જેમાં તેમણે પોતાના જીવિત રહેવાનો શ્રેય અલ્લાહને આપ્યો હતો અને કહ્યું હતું કે એક દિવસ જે લોકો આવામી લીગના…