પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ખોલી પોતાની જ સેનાની પોલ, જાણો શું કહ્યું

પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંત, બલુચિસ્તાનમાં અલગતાવાદી હિંસા વચ્ચે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક મોટું નિવેદન આપ્યું છે. રાષ્ટ્રીય સભાને સંબોધતા, આસિફે સ્વીકાર્યું કે પાકિસ્તાની સુરક્ષા દળો બળવાખોરો સામે લાચાર અનુભવે…

બલુચિસ્તાનમાં ભયાનક હત્યાકાંડ: પાકિસ્તાની સેના અને બળવાખોરો વચ્ચે લડાઈમાં 200ના મોત, વિસ્ફોટોથી હાહાકાર

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હિંસાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. બલુચ બળવાખોરો દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં 200…

બલૂચ નેતા એ વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં વ્યક્ત કરી ચિંતા, જાણો શું છે મામલો

પ્રખ્યાત બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા મીર યાર બલોચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને લખેલા ખુલ્લા પત્રમાં પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ગાઢ વ્યૂહાત્મક સંબંધો પર ગંભીર ચિંતા વ્યક્ત…

પાકિસ્તાનને મોટો ફટકો, બલુચ નેતાએ કરી આઝાદીની જાહેરાત… જાણો શું છે મામલો

ભારત તરફથી વળતો જવાબ મેળવ્યા બાદ પાકિસ્તાનને હવે બલુચિસ્તાન તરફથી મોટો ફટકો પડ્યો છે. બુધવારે એક મોટા બલૂચ નેતાએ પાકિસ્તાનથી બલૂચિસ્તાનની આઝાદીની ઔપચારિક જાહેરાત કરી. આ મોટા નેતાનું નામ મીર…