આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના, વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ થતાં 9 શ્રદ્ધાળુઓના મોત

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં શનિવારે કાસી બુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ હતી જેમાં ઓછામાં ઓછા નવ ભક્તોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓને ભય છે…

10 વર્ષ બાદ પણ, ‘બાહુબલી’ નો દબદબો યથાવત, પહેલા દિવસે જ કરી આટલા કરોડની કમાણી

બાહુબલીને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની શરૂઆત કરનારી ફિલ્મ માનવામાં આવે છે. 2015 માં રિલીઝ થયેલી આ ફિલ્મ મુખ્યત્વે રિલીઝ પહેલા ટેલિવિઝન પર જોવામાં આવતી હતી. જોકે, બાહુબલીની રિલીઝ પછી ટ્રેન્ડ…