સુશાસનથી શ્રધ્ધાંજલિ ! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

જાણો, સુશાસન દિવસનો ઇતિહાસ અને , સુશાસન દિવસનું મહત્ત્વ શ્રી વાજપેયીના સન્માનમાં વર્ષ 2014થી ઉજવાય છે સુશાનસ દિવસ આ નિર્ણયની મુખ્ય વિપક્ષી દળ, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે ટીકા કરી સુશાસન દિવસનો હેતું લોકોના કલ્યાણ અને યોગ્યતા વધારવા માટેનો   Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

અટલ બિહારી વાજપેયી સાથે લગ્ન કરવા માંગતી હતી મહિલા પત્રકાર, દહેજમાં માંગ્યું હતું આખું પાકિસ્તાન

આજે દેશ ભૂતપૂર્વ વડા પ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. તેમની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરના અન્ય દેશોમાં પણ ફેલાઈ હતી. પાકિસ્તાનમાં પણ તેમના પ્રશંસકો હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અટલજીને યાદ કરતા લખનૌમાં એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો. વડા પ્રધાન તરીકે અટલજીની પાકિસ્તાન મુલાકાતનો ઉલ્લેખ કરતા રાજનાથ સિંહે કહ્યું કે તેમનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું કે આખી દુનિયા તેમની કાર્ય નીતિ અને નિર્ણયોની પ્રશંસા કરતી હતી. પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અટલજીના પ્રખ્યાત જવાબને યાદ કરતાં તેમણે કહ્યું, “જ્યારે એક મહિલા પત્રકારે તેમને કહ્યું, ‘હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું, પણ તમારે મને દહેજમાં કાશ્મીર આપવું પડશે.’ ત્યારે અટલજીએ સ્મિત સાથે જવાબ આપ્યો હતો. પછી તેમણે તેણીને કહ્યું હતું, ‘જો…