વંદે ભારત સ્લીપર અંગે અશ્વિની વૈષ્ણવે કરી મોટી જાહેરાત, જાણો ક્યારે થશે શરૂ

ભારતીય રેલ્વે ફરી એકવાર ઇતિહાસ રચવાની આરે છે. જેમ વંદે ભારત એક્સપ્રેસે દિવસની મુસાફરીને બદલી નાખી, તેવી જ રીતે હવે રાત્રિની મુસાફરીને સંપૂર્ણપણે હાઇટેક અને વૈભવી અનુભવમાં પરિવર્તિત કરવાની તૈયારીઓ…

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને આપી મંજૂરી, ગુજરાત સહિત આ રાજ્યોને મળશે લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે ચાર રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સમાં વર્ધા-ભુસાવલ ત્રીજી અને ચોથી લાઇન, ગોંદિયા-ડોંગરગઢ ચોથી લાઇન, વડોદરા-રતલામ ત્રીજી અને ચોથી…

કેન્દ્રીય કેબીનેટ બેઠકમાં જાતિગત વસ્તી ગણતરી મામલે લેવાયો મોટો નિર્ણય, જાણો વિગત

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બુધવારે પહેલી વાર કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠક બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સમય દરમિયાન, મેઘાલયથી આસામ…