દિલ્હીમાં AAPને મોટો ફટકો, 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી નવી પાર્ટીની કરી જાહેરાત

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. આ બધાએ નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ…

16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર થયાના આરોપનો મામલો, કેજરીવાલને ACBની નોટિસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા, આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર તેમના 16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર કરીને તેમને મંત્રી બનાવવાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો.…

27 વર્ષ પછી દિલ્હીમાં ફરીએકવાર લહેરાયો ભગવો, દિલ્હીની જનતાએ AAPની સરકારને આપી વિદાય

દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી…

હાર પર કેજરીવાલનીપ્રતિક્રિયા ‘ હવે રચનાત્મક વિપક્ષની ભૂમિકા ભજવવા સાથે સમાજની સેવા કરીશું’

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જનતાએ જે પણ નિર્ણય લીધો છે, તેને અમે સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત બદલ અભિનંદન આપું છું.…

કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીની જેમ જુઠ્ઠુ બોલે છે, પણ વડાપ્રધાન કરતા વધારે ચાલાક છેઃ રાહુલ ગાંધી

બાદલી વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “કેજરીવાલ જી, 5 વર્ષ પહેલા યમુનાનું પાણી પીવાની વાત કરી રહ્યા હતા, આજે કોઈએ…

આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર, જાણો ભાડુઆતોને પણ મફત વીજળી-પાણી ઉપરાંત બીજુ શું

આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણીને લઈને તેનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. અરવિંદ કેજરીવાલે સોમવારે 15 ગેરંટી આપી હતી. તેમણે કહ્યું કે યુવાનોને રોજગારની ખાતરી આપવામાં આવી છે. આ ઉપરાંત સંજીવની…

કેજરીવાલે કહ્યું જીતીશું તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ 18 હજાર માનદ વેતન આપીશું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની…

આકાશ આનંદે આંબેડકર મામલે કેજરીવાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને અમિત શાહ પર એકસાથે સાધ્યું નિશાન

સંસદનું શિયાળુ સત્ર પૂરું થઈ ગયું છે પરંતુ સત્ર દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને હજુ પણ રાજકારણ ચાલી રહ્યું છે. બહુજન…

આંબેડકર વિવાદ વચ્ચે અરવિંદ કેજરીવાલે દલિતો માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

-> AAP સરકાર રાષ્ટ્રીય રાજધાનીના તમામ દલિત વિદ્યાર્થીઓ માટે વિદેશી યુનિવર્સિટીઓમાં મફત શિક્ષણ આપશે : નવી દિલ્હી : દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલે…

AAPએ ભાજપની હિંમતનો જવાબ આપ્યો: અરવિંદ કેજરીવાલ, આતિશી વર્તમાન બેઠકો પર લડશે

-> AAPની ચોથી યાદીમાં બીજું મુખ્ય નામ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનું છે, જેઓ શકુર બસ્તી બેઠક પરથી રિપીટ થયા છે : દિલ્હી : અરવિંદ કેજરીવાલ આગામી…