અરુણ જેટલી સ્ટેડિયમમાં સુરક્ષામાં ખામી, 3 ચાહકો બેરિકેડ તોડીને કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યા

અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રેલવે વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફી મેચ દરમિયાન સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. જ્યારે ત્રણ અતિ ઉત્સાહી ચાહકો બેરિકેડ તોડીને વિરાટ કોહલીને મળવા મેદાનમાં ઘૂસી…