Delhi Blast Case : એજન્સીઓ કરશે ફંડિંગની તપાસ, ગૃહપ્રધાન શાહની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટ કેસમાં હવે ભંડોળ અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ગુરુવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

જમ્મુમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી, OGW અને રાષ્ટ્રવિરોધી નેટવર્ક પર કડક નિયંત્રણ

જમ્મુ અને કાશ્મીર પોલીસએ આતંકવાદી સંગઠનો સામે પોતાની કાર્યવાહી વધારે તીવ્ર બનાવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક આતંકવાદીઓ અને પાકિસ્તાનમાં તેમના હેન્ડલરો દ્વારા કાર્યરત “ઓવરગ્રાઉન્ડ વર્કર્સ” (OGW) ના ઠેકાણાઓની તપાસ…