અન્ના હજારેની ચેતવણીની અસર ! મહારાષ્ટ્ર સરકારે લીસહો મોટો નિર્ણય

સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ ગુરુવારે ચેતવણી આપી હતી કે જો મહારાષ્ટ્રમાં લોકાયુક્ત કાયદો લાગુ કરવામાં નહીં આવે, તો તેઓ જાન્યુઆરી 2026 માં આમરણાંત ઉપવાસ શરૂ કરશે. તેમણે અગાઉ યુપીએ સરકારના…