દિવાળીના તહેવારમાં અમદાવાદીઓ માટે ખુશખબર, AMTS બસોમાં 3 દિવસ મફત મુસાફરી!
દિવાળીની ઉજવણી વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ (AMC) શહેરી પ્રવાસીઓને એક અદભૂત ભેટ આપી છે — તહેવારના ત્રણ દિવસ દરમિયાન AMTS મેયર્સિટિ બસ સેવા મફતમાં ઉપલબ્ધ રહેશે. ક્યારે મફત મુસાફરી મળશે?…
AMCના પરિપત્રો – કાયદાની મૃદુતા કે તંત્રની મૌલિકતા? “કમિશનરનો પરિપત્ર કાગળ પર, પરંતુ અમલની અવસ્થા શૂન્ય!”
પંકજ મકવાણા,અમદાવાદ/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરેલા પરિપત્રો ક્યારેક નાગરિકોની આશાઓ અને હક માટેનો માર્ગદર્શન છે, તો ક્યારેક એ માત્ર નમણુંક છે, જે પત્રો પર અંકિત હોય છે.…
સારંગપુર બ્રિજ જાન્યુઆરી 2025થી 2.5 વર્ષ માટે બંધ રહેશે
B India અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર બ્રિજ અઢી વર્ષ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેવાનો છે. સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી શહેર પોલીસ કમિશનરના…
અમદાવાદમાં હળવા વરસાદથી ચાલુ કાંકરિયા કાર્નિવલ ખોરવાયો
B india અમદાવાદ : કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ગુરુવારે સાંજે ચાલી રહેલા કાંકરિયા કાર્નિવલ 2024ની ઉજવણીમાં હળવા વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. જ્યારે અણધાર્યો વરસાદ પડ્યો ત્યારે કાર્નિવલના બીજા દિવસે સ્ટેજ પર્ફોમન્સ…










