નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક થઈ ગઈ છે. આ સાથે જ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ માટે પણ તેમના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

આ નિમણૂકથી હવે દરેક મંત્રીએ પોતાની કામગીરીને વધુ અસરકારક રીતે ચલાવવાની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે તમામ PA-PS અને મદદનીશ સ્ટાફ માટે કાર્યક્રમ પ્રમાણે જવાબદારી અને કામગીરીનું વિતરણ કર્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Limbdi News 2026: લીંબડી-રાણપુર રોડ પર કાળમુખો અકસ્માત..Tragic Crash..

Limbdi -રાણપુર રોડ પર ભયંકર અકસ્માત, 21 વર્ષીય બટુકભાઈ કાલરીયાનું ઘટનાસ્થળે મોત રિપોર્ટર : ભરતસિંહ પરમાર ભૃગુપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત; અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર, આશાસ્પદ યુવાનના આકસ્મિક નિધનથી પરિવાર પર શોકની લાગણી સુરેન્દ્રનગર Limbdi -બોટાદ પંથકને જોડતા Limbdi -રાણપુર રોડ પર ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભૃગુપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 21 વર્ષીય બટુકભાઈ માધાભાઈ કાલરીયા નામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મૃતક યુવાનના પરિવારજનો તથા પરિચિતોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, બટુકભાઈ કાલરીયા બાઇક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ભૃગુપુર નજીક Limbdi -રાણપુર…

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…