OPERATION SINDOOR: આતંકવાદ પર ભારતની કાર્યવાહી અંગે 10 વાગ્યે મળશે વિગતવાર માહિતી

ભારત સરકાર દ્વારા આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલ “ઓપરેશન સિંદૂર”ને લઈને આજે સવારે 10 વાગ્યે સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાવાનાં ખાસ પ્રેસ બ્રીફિંગમાં આ ઓપરેશનની સંપૂર્ણ વિગતો…

OPERATION SINDOOR:અજિત ડોભાલે સ્ટ્રાઈક બાદ યુએસ, રશિયા અને સાઉદીને આપ્યા અહેવાલ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ આપતી વખતે ભારતે “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન સ્થિત નવ આતંકી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી બાદ ભારતે આંતરરાષ્ટ્રીય…

પહેલગામ આતંકવાદી હુમલાને લઈ PM મોદીની સેનાને સંપૂર્ણ ઓપરેશનલ છૂટ

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઊંચી સ્તરના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. દિલ્હી સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં આતંકવાદ…