અફઘાનિસ્તાનનું મોટું એલાન: ભારત માટે ખુલ્યા નવા રોકાણ અને વેપારના અવસરો, જાણો વિગત
અફઘાનિસ્તાન સરકારે ભારત સાથે વ્યાપાર અને રોકાણના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. ઉદ્યોગ અને વેપાર મંત્રી અલહાજ નૂરુદ્દીન અઝીઝીએ તેમની છ દિવસીય ભારત મુલાકાત દરમિયાન…
અફઘાનિસ્તાનના મંત્રી અઝીઝી ભારત પહોંચ્યા, પાકિસ્તાન પર દબાણ વધારવાની તૈયારી
અફઘાનિસ્તાનના વાણિજ્ય પ્રધાન હઝરત અલ્હાજ નૂરુદ્દીન અઝીઝી પાંચ દિવસની સત્તાવાર મુલાકાત માટે ભારતમાં પહોંચ્યા છે. તેઓ IITF 2025ના વિશેષ મેલામાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે જોડાયા અને ભારતીય વેપારીઓ સાથે મુલાકાત…








