AAPએ રાજ્યસભા પેટાચૂંટણી માટે ઉમેદવારની કરી જાહેરાત, ઉદ્યોગપતિ રાજીન્દરના નામ પર મંજુરીની મહોર

આમ આદમી પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે ઉદ્યોગપતિ રાજિન્દર ગુપ્તાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પાર્ટીએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. પંજાબમાંથી રાજ્યસભા બેઠક માટે 24 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાવાની…

દિલ્હીમાં AAPને મોટો ફટકો, 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામાં આપી નવી પાર્ટીની કરી જાહેરાત

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 મ્યુનિસિપલ કાઉન્સિલરોએ રાજીનામું આપી દીધું છે. આ બધાએ નવી પાર્ટી બનાવવાની પણ જાહેરાત કરી છે. રાજીનામાની જાહેરાત કરતી વખતે, કાઉન્સિલરોએ…

કેજરીવાલે કહ્યું જીતીશું તો મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાના ગ્રંથિઓને પ્રતિમાસ 18 હજાર માનદ વેતન આપીશું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે દિલ્હીના મંદિરોમાં કામ કરતા પૂજારીઓ અને ગુરુદ્વારાઓમાં કામ કરતા ગ્રંથીઓને દર મહિને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવાની…