જનકપુરી વિકાસપુરી હિંસા કેસમાં સજ્જન કુમાર નિર્દોષ, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

1984ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત દિલ્લીના જનકપુરી અને વિકાસપુરી હિંસા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં આરોપી ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા સજ્જન કુમારે પોતાનો…