કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ
કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી…
વિરોધ વચ્ચે સંચાર સાથી એપના ડાઉનલોડ્સમાં થયો વધારો… સરકારે આપ્યો હતો આ આદેશ
સાયબર સુરક્ષા અને મોબાઇલ સલામતી માટે રચાયેલ સરકારની સંચાર સાથી એપ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. મોબાઇલ ફોન પર એપના ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન સામે વિરોધ ચાલુ છે, ત્યારે બીજી તરફ આ…








