અરવલ્લીનાં વિવાદનું સત્ય શું ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સોલિસિટર જનરલે કહ્યું- ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે કોર્ટની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરાઇ રહ્યુ છે – કોર્ટ અરવલ્લી કેસમાં SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી 21 જાન્યુઆરી સુધી સમગ્ર…

અરવલ્લી મામલે કોંગ્રેસે સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું

કોંગ્રેસ પાર્ટીએ સોમવારે કેન્દ્ર અને રાજ્ય સરકારો પર અરવલ્લી પર્વતમાળાને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટીનો દાવો છે કે સરકારી નીતિઓને કારણે અરવલ્લી પર્વતમાળા જોખમમાં છે. કોંગ્રેસનું કહેવું છે કે…

સુપ્રીમ કોર્ટે અરવલ્લીના આદેશ પર લગાવી રોક, આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી પર્વતમાળા ગણવામાં ન આવે તે આદેશ પર સ્ટે આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની જાતે જ નોંધ લીધી…

અરવલ્લી જિલ્લા પોલીસ બેડામાં મહત્ત્વના ફેરફાર, 97 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મનોહરસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. નિર્ણય અનુસાર, જિલ્લામાં ફરજ બજાવતા કુલ 97 પોલીસ કર્મચારીઓની આંતરિક…