કોહલી ફરી 0 રન પર આઉટ, વિરાટના વર્તનથી ચાહકો ચિંતિત… નિવૃત્તિ અંગે અટકળો તેજ
ભારતીય ક્રિકેટ ટીમના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી ખૂબ જ નિરાશાજનક રહ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસની પહેલી વનડેમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. ચાહકોને બીજી મેચમાં કોહલી પાસેથી મોટી…
UP: આજથી રામ લલ્લાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, ટ્રસ્ટે નવું સમયપત્રક જાહેર કર્યું
શિયાળાના આગમન સાથે, અયોધ્યામાં રામ લલ્લાના દર્શનનો સમય બદલાયો છે. ગુરુવારથી, ભક્તો સવારે 7 વાગ્યાથી રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરી શકશે. દર્શન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. રામ…
ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025
ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો…
ચૂંટણી પંચ નવેમ્બરથી દેશભરમાં SIR કરશે, આ રાજ્યોથી થશે શરૂઆત
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે SIR (સઘન મતદાર સુધારણા) નામનું અભિયાન શરૂ કર્યું. આ અભિયાને રાજકીય ચર્ચા જગાવી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો. કોર્ટે SIR ને…
Bhai Dooj 2025: યમ દ્વિતીયા તરીકે ઓળખાતા આ તહેવારનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ જાણો
દિવાળીના બે દિવસ પછી ઉજવાતો ભાઈબીજ કે જેને યમ દ્વિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો તહેવાર છે. આ દિવસે બહેનો તેમના ભાઈના લાંબા આયુષ્ય, સુખ…
ગુજરાતમાં નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત
હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર, બેસતા વર્ષની છેલ્લા દિવસે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ, અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દક્ષિણ, મધ્ય અને…
પુતિનનું પરમાણુ શક્તિ પ્રદર્શન: શાંતિ વાતચીત ટળી, અમેરિકા અને યુક્રેનમાં ચિંતાની લહેર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શાંતિના સંકેતોની વચ્ચે મંગળવારે એક આકસ્મિક અને ગંભીર પગલું ભર્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધને અંત લાવવાની દિશામાં અમેરિકા સાથે યોજાનાર શક્ય સમિટ પહેલાં પુતિને દેશના પરમાણુ દળોની…
જેસલમેરમાં માર્બલ ફેક્ટરી પર ‘બીજા દેશથી’ બોમ્બ જેવી વસ્તુ આવી?, સેનાની તપાસ ચાલુ
દિવાળીની રાત્રિએ રાજસ્થાનના સરહદી જિલ્લો જેસલમેરના રીકો ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં એક માર્બલ ફેક્ટરી પર રહસ્યમય રીતે વિસ્ફોટક જેવી વસ્તુ પડી હતી. આ ઘટનાએ વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. ફેક્ટરીના લોખંડના શેડ…
સિદ્ધારમૈયા પોતાના રાજકીય કરિયરના અંતિમ તબક્કામાં ! તેમના જ પુત્રએ કેમ આપ્યું આ નિવેદન ?
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદમાં ફેરફાર અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્રએ બુધવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સિદ્ધારમૈયા તેમના રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે…
















