ભારતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોનો 3 દિવસનો પ્રવાસ: પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રો હાલમાં ભારતની મુલાકાત પર છે, જ્યાં પીએમ મોદી સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી. બંને નેતાઓએ આપસી સહયોગ વધારવાના પ્રયત્નો સાથે કઈ તે મહત્વપૂર્ણ…
CBSE બોર્ડ એક્ઝામ 2026: 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરીથી આપશે પરીક્ષા, જાણો વિગત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે. આ વર્ષે 43 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા…
ન્યૂઝક્લિક સામે ED ની કાર્યવાહી, ફટકારી 184 કરોડની પેનલ્ટી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ન્યૂઝક્લિક અને તેના એડિટર ઇન ચીફ પ્રબીર પુરકાયસ્થ સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ 184 કરોડ રૂપિયાની નોટિસ જારી કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી…
થરૂરને વિદેશ મંત્રી બનવાની મહત્વાકાંક્ષા છે ? કોંગ્રેસના વરિષ્ઠ નેતા લગાવ્યો ગંભીર આરોપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐય્યર હવે પોતાના જ પક્ષના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તેમણે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂર, વરિષ્ઠ નેતાઓ પવન ખેરા અને જયરામ રમેશનું નામ લીધું…
ચૂંટણી પહેલા આસામ કોંગ્રેસને મોટો ફટકો, આ દિગ્ગજ નેતાએ ધરી દીધું રાજીનામું
આગામી થોડા મહિનામાં આસામમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ રિપુન બોરાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી…
દિલ્હીમાં આજે PM મોદી કરશે AI ઇમ્પેક્ટ એક્સ્પોનું ઉદ્ઘાટન, વિશ્વભરના નેતાઓ રહેશે હાજર
રાજધાની દિલ્હીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મેગા-ઇવેન્ટ શરૂ થવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગ્યે પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ ખાતે “ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026″નું ઔપચારિક ઉદ્ઘાટન…
જમ્મુ અને કાશ્મીરમાં ડિજિટલ હવાલા રેકેટનો પર્દાફાશ, 8,000 એકાઉન્ટ ફ્રીઝ કરાયા
સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં એક વ્યાપક ડિજિટલ હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં 8,000 થી વધુ બેંક ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સાઇબર છેતરપિંડી અને અલગતાવાદી પ્રવૃત્તિઓ…
કર્ણાટકમાં ભયંકર અકસ્માત: બેંગલુરુ તરફ જતી કારની KSRTC બસ સાથે ટક્કર, 5નાં મોત
કર્ણાટકના નેલમંગલા વિસ્તારમાં શનિવારે મધરાત્રિએ કાર અને KSRTC બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુ તરફ જતી કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની લેનમાં ઘૂસી ગઈ, જ્યાં સામેથી આવતી બસ સાથે…
ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવ પર ક્યારે થશે ચર્ચા અને મતદાન ? કિરેન રિજિજુએ જણાવી તારીખ
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ રવિવારે જણાવ્યું હતું કે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને તેમના પદ પરથી દૂર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા અને ત્યારબાદ મતદાન 9 માર્ચે થશે. રિજિજુએ જણાવ્યું…
પુલવામા હુમલાની વર્ષગાંઠ પર આસામમાં PM મોદીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે દેશને ફક્ત બીજી ઇમરજન્સી લેન્ડિંગ સ્ટ્રીપ મળી નથી; તે એ પણ સાબિત કરે છે કે નવું…
















