SIR પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર: 3 રાજ્ય અને 1 સંઘપ્રદેશમાં 1 કરોડથી વધુ નામ કરાયા દૂર

ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા અને લક્ષદ્વીપમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા બાદ ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ સુધારા દરમિયાન કુલ 1 કરોડથી વધુ મતદારોના…

ભારતનો પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સુધારો: લોકસભામાં ‘શાંતિ બિલ, 2025’ રજૂ

ભારતના પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તન લાવવાના હેતુથી કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (Shanti) બિલ, 2025 રજૂ કર્યું. આ બિલ દ્વારા…

20 રાજ્યોમાં આપત્તિ જોખમ ઘટાડા માટે અમિત શાહના નેતૃત્વમાં મોટો નિર્ણય, ₹507 કરોડ મંજૂર કરાયા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકમાં આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમિતિએ 20 રાજ્યોમાં પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવીને સમુદાય-આધારિત આપત્તિ જોખમ ઘટાડા (Community-Based Disaster…

શશિ થરૂર લાંબા સમય બાદ બોલ્યા કોંગ્રેસના સૂરમાં, મનરેગા મામલે જાણો શું કહ્યું

મનરેગાની અનેક જોગવાઈઓમાં સુધારો કરવા માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં તેનું નામ બદલવાનો પણ સમાવેશ થાય છે. આ બિલમાં મનરેગાને હવે ‘વિકસિત ભારત – જી રામ…

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મળી મોટી રાહત, જાણો શું કહ્યું કોર્ટે

મંગળવારે નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી. કોર્ટે આ કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા…

નીતિન નબીન હતા એક કાર્યક્રમમાં, હાઈકમાન્ડમાંથી ફોન આવતા જ….

નીતિન નબીન ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ બન્યા છે. પાર્ટીએ 45 વર્ષીય નીતિન નવીનને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ, નીતિન નવીન આજે દિલ્હી પહોંચ્યા.…

MGNREGAમાંથી હટાવવામાં આવી રહ્યું છે મહાત્મા ગાંધીનું નામ? પ્રિયંકા ગાંધીએ કર્યો દાવો

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) રદ કરવાની અને નવો કાયદો લાવવાની કેન્દ્ર સરકારની યોજના સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. તેમણે પ્રશ્ન…

પ્રશાંત કિશોર સાથે પ્રિયંકા ગાંધીએ યોજી બંધ બારણે બેઠક, અનેક અટકળો શરૂ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જન સૂરજ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર ફરી એકવાર રાજકીય ચર્ચામાં આવી ગયા છે. સૂત્રો સૂચવે છે કે કિશોરે તાજેતરમાં કોંગ્રેસના મહાસચિવ…

રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ વિલાસ વેદાંતીનું નિધન; યોગી આદિત્યનાથે પાઠવી શ્રદ્ધાંજલિ

અયોધ્યામાં રામ મંદિર ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના ભૂતપૂર્વ સાંસદ ડૉ. રામવિલાસ વેદાંતીનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી ખરાબ તબિયત બાદ મધ્યપ્રદેશના રેવામાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ…

રાહુલ ગાંધીએ ચૂંટણી કમિશનરોને આપી ચેતવણી, જાણો શું કહ્યું

લોકશાહીના પાયા પરનો રાજકીય સંઘર્ષ હવે ખુલીને સામે આવી ગયો છે. કોંગ્રેસે આજે (રવિવારે) દિલ્હીના રામલીલા મેદાનમાં કથિત મત ચોરીના મુદ્દા પર એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. રેલીને સંબોધતા…