થાણેમાં વાન અને સિમેન્ટ મિક્સર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, 11થી વધુ લોકોના મોત

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં સોમવારે સવારે બનેલી એક ભયાનક માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી છે. મુરબાડ તાલુકાના ગોવિલી ગામ નજીક રાયતા બ્રિજ પર મુસાફરોથી ભરેલી ખાનગી વાન અને સિમેન્ટ…

સુર સામ્રાજ્ઞા આશા ભોંસલેને દેશે આપી ભાવભીની વિદાય : પુત્રએ આપ્યો મુખાગ્નિ

ભારતીય સંગીત જગત માટે આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુરીલા અવાજની માલિક અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું ૯૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાનથી મનોરંજન ઉદ્યોગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. અંતિમ વિદાય દરમિયાન તેમના પુત્ર આનંદ ભોંસલેએ માતાના અંતિમ સંસ્કાર કર્યા અને ચિતાને અગ્નિદાહ આપ્યો. પરિવારજનો અને નજીકના લોકો માટે આ ક્ષણ ખૂબ જ ભાવુક રહી. તેમની પૌત્રી જેનાઈ દાદીને અંતિમવાર જોઈને દુઃખમાં તૂટી પડી હતી.

રાષ્ટ્રીય ઇનોવેશન, ડિઝાઇન અને એન્ટરપ્રિન્યોરશીપ (IDE) બૂટકેમ્પમાં સરકારી પોલિટેકનિક ગાંધીનગરના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

રકારી પોલિટેકનિક ગાંધીનગરના ડિપ્લોમા બાયોમેડિકલ એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે યોજાયેલા Innovation, Design and Entrepreneurship (IDE) બુટકેમ્પની ત્રીજી આવૃત્તિના પ્રથમ તબક્કામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ બૂટકેમ્પ…

અમદાવાદ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી સંદર્ભે ચૂંટણી નિરીક્ષકને રૂબરૂ મળી શકાશે

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓના સુચારુ સંચાલન માટે વિવિધ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જે અંતર્ગત, અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારનાં ચૂંટણી નિરીક્ષક તરીકે GSPC, ગાંધીનગરનાં…

દેશની શક્તિ – નારી શક્તિ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ આપ્યો પ્રેરણાદાયક સંદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિજ્ઞાન ભવનમાં ખાતે આયોજિત ‘નારી શક્તિ વંદન સંમેલન’ માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ દેશના વિકાસમાં મહિલાઓની વધતી ભૂમિકા અને સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ…

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન: સંગીત સાથે બિઝનેસ દુનિયામાં પણ છોડી આગવી ઓળખ

ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં…

3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ: RFID કાર્ડ, વીમા અને નવી સુરક્ષા વ્યવસ્થાઓ સાથે નોંધણી 15 એપ્રિલથી

જમ્મુ-કાશ્મીરમાં યોજાતી પવિત્ર અમરનાથ યાત્રા માટે આ વર્ષની તારીખો જાહેર કરવામાં આવી છે. યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ 28 ઓગસ્ટ સુધી ચાલશે, જે કુલ 57 દિવસની રહેશે. શ્રાઈન બોર્ડની બેઠક…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…

મધ્ય પૂર્વ સંઘર્ષ વચ્ચે ભારત માટે ઉર્જા સુરક્ષા મજબૂત કરવાની મોટી તક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે ભારતે પોતાની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવવા માટે સક્રિય કૂટનીતિ (pro-active diplomacy) શરૂ કરી છે. ખાડી દેશોમાં તણાવના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય ચેઈન પર…

દુબઈના નવા નિયમથી ભારતીય એરલાઈન્સને મોટો ઝટકો, 31 મે સુધી લાગુ રહેશે પ્રતિબંધ

દુબઈ દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણયના કારણે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન થવાની શક્યતા છે. નવા નિયમ મુજબ વિદેશી એરલાઈન્સને હવે દૈનિક માત્ર એક જ ફ્લાઈટનું સંચાલન કરવાની મંજૂરી મળશે, જે…