સુનેત્રા પવાર બન્યા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, પહેલું નિવેદન આવ્યું સામે

સુનેત્રા પવારે આજે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, રાજ્યના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા. શપથ લીધા પછી તેમણે ટ્વીટ કર્યું, જે વાંચીને તમારી આંખો પણ ભીની થઈ જશે. સુનેત્રાએ…

સુનેત્રાની શરદ પવાર સાથે થવાની હતી મિટિંગ… ખેલાયો મોટો ખેલ કે પવાર પરિવારના વડા થયા નારાજ !

મહારાષ્ટ્રના અજિત પવાર જૂથના વરિષ્ઠ NCP નેતા સુનેત્રા પવાર આજે સાંજે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સુનીલ તટકરેએ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે NCP…

બુલિયન બજારમાં ‘બ્લેક ફ્રાઈડે’ : સોના-ચાંદીના ભાવમાં ભૂકંપ જેવો ઐતિહાસિક કડાકો

બુલિયન માર્કેટમાં શુક્રવારની રાત્રે સોના અને ચાંદીના ભાવમાં અચાનક અને ભારે ગાબડું જોવા મળ્યું છે. એમસીએક્સ (MCX) પર રાત્રે 10:00 વાગ્યા પછી અચાનક વેચવાલી થતાં બજારમાં ભારે અસ્થિરતા સર્જાઈ અને…

દિલ્હીમાં ભારત-લિબિયા સંબંધોમાં નવી ગતિ: વિદેશ મંત્રી જયશંકરે યોજી લિબિયન સમકક્ષ સાથે મહત્વપૂર્ણ મંત્રણા

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નવી દિલ્હીમાં લિબિયાના વિદેશ મંત્રી એલ્તાહર એલ્બાૌર (Eltahir S M Elbaour) સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ લિબિયન વિદેશ મંત્રીની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાત છે…

પ્રજાસત્તાક પર્વ પરેડમાં ગુજરાતનો ડંકો: સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ’માં પ્રથમ સ્થાન, એવોર્ડ કરાયો એનાયત

77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાયેલી પરેડમાં ગુજરાતના ટેબ્લોને સતત ચોથી વખત ‘પોપ્યુલર ચોઈસ કેટેગરી’માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ આજરોજ વિધિવત્ રીતે ટ્રોફી અને પુરસ્કાર…

ચાંદીના બજારમાં મહાકડાકો: એક જ દિવસમાં 15% ની નીચલી સર્કિટ, રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા

ચાંદીના રોકાણકારો માટે શુક્રવાર ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવમાં અચાનક 15% ની નીચે સર્કિટ લગાવવામાં આવી હતી. ગઇકાલે ₹4.20 લાખ પ્રતિ કિલોગ્રામ પર…

NCP અજિત પવાર જૂથના ધારાસભ્ય દળની કાલે બેઠક, નેતા તરીકે ચૂંટાઈ શકે છે સુનેત્રા પવાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના અવસાન બાદ, NCP અજિત પવાર જૂથના આગામી નેતા અંગે અટકળો ચાલુ છે. એવી અટકળો કરવામાં આવી રહી છે કે સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે…

અમેરિકા ભારતને 3 પ્રાચીન કાંસ્ય મૂર્તિઓ કરશે પરત, જાણો શું છે ખાસ

સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યૂશનના નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે જાહેરાત કરી છે કે તે ત્રણ દુર્લભ પ્રાચીન કાંસ્ય શિલ્પો ભારત સરકારને પરત કરશે. સંપૂર્ણ તપાસ અને વિગતવાર ઉત્પત્તિ સંશોધન પછી, આ શિલ્પો…

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર PM મોદીએ અર્પણ કરી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે આ રીતે કર્યા યાદ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ આજે શુક્રવારે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર બાપુને શ્રદ્ધાંજલિ…

અજિત પવાર NCPના બંને જૂથોનું કરવાના હતા વિલીનીકરણ, તેમના નિધન બાદ થયો મોટો ખુલાસો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરીના રોજ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. ગુરુવારે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં NCP વડાના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.…