Nobel Peace Prize 2025: વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો, જાણો કેમ

વેનેઝુએલાની જાણીતી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલામાં લોકશાહી અધિકાર માટેના શાંતિપૂર્ણ સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. તેમણે…

ટ્રમ્પનો કડક નિર્ણય: ચીની મહિલા સાથેના છુપાયેલા સંબંધ બદલ અમેરિકી રાજદ્વારીને કરાયો બરતરફ

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોએ રાષ્ટ્રીય સુરક્ષા અંગે શૂન્ય સહિષ્ણુતા નીતિ અપનાવતા અમેરિકન વિદેશ સેવા અધિકારીને તાત્કાલિક ફરજમુક્ત કરી દીધો છે. સંબંધિત અધિકારીએ ચીની કમ્યુનિસ્ટ…

PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી, ગાઝામાં શાંતિ માટે આપ્યા અભિનંદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને ગાઝામાં થયેલી શાંતિ યોજનાની સફળતા માટે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને અમેરિકાની…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારનો પહેલો તબક્કો લાગુ, દ્વિવર્ષીય યુદ્ધ બાદ નવી આશાની શરૂઆત

ગાઝા પટ્ટીમાંથી શાંતિના સંકેત મળ્યા છે. દોઢ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ અને હિંસા બાદ ઇઝરાયલ અને હમાસે ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થી પ્રયાસો હેઠળ શાંતિ કરારના પ્રથમ તબક્કા પર હસ્તાક્ષર…

ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો ઉઠાવતાં PM મોદીએ કહ્યું – ‘લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી’

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરની બે દિવસીય ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમક્ષ ખાલિસ્તાની ઉગ્રવાદનો મુદ્દો મજબૂતીથી ઉઠાવ્યો હતો. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “લોકશાહીમાં કટ્ટરતાને સ્થાન નથી.”…

ટેરિફ યુદ્ધમાં19 સાંસદોએ ટ્રમ્પને પત્ર લખી જણાવ્યું કે…, જાણો અહીં

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાગૂ કરાયેલા 50% ટેરિફના પગલે બંને દેશો વચ્ચે વેપાર તણાવ ઊભો થયો છે. હવે આ નિર્ણયના લીધે ટ્રમ્પ પોતાનાં જ દેશમાં ઘેરાતા દેખાઈ…

મ્યાનમારમાં હમાસ શૈલીમાં પેરાગ્લાઇડર હુમલો: ધાર્મિક ઉત્સવ પર બોમ્બ ફેંકાતા 24 ના મોત, 47 ઘાયલ

મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે,…

તાઇવાનના રાષ્ટ્રપતિનો દાવો: ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ’

તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ એવો અનોખો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે જો ટ્રમ્પ ચીને તાઇવાન વિરુદ્ધ…

PM મોદીએ વ્લાદિમીર પુતિનને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, બંને નેતાઓ વચ્ચે થઈ આ મુદ્દે વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી અને તેમને તેમના 73મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. તેમણે તેમના સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી. બંને નેતાઓએ દ્વિપક્ષીય…

ફ્રાંસમાં રાષ્ટ્રવ્યાપી વિરોધ વચ્ચે એફિલ ટાવર બંધ, પ્રવાસીઓ નિરાશ

ફ્રાંસના રાષ્ટ્રવ્યાપી વિરોધ અને હડતાળના માહોલ વચ્ચે, પેરિસના દુનખ્યાત ઐતિહાસિક સ્મારક એફિલ ટાવરને તાત્કાલિક અસરથી મુલાકાતીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સરકારની સામાજિક યોજનાઓમાં ખર્ચ ઘટાડા સામે લોકોમાં ઉગ્ર…