મ્યાનમારમાં હમાસ શૈલીમાં પેરાગ્લાઇડર હુમલો: ધાર્મિક ઉત્સવ પર બોમ્બ ફેંકાતા 24 ના મોત, 47 ઘાયલ

મધ્ય મ્યાનમારમાં એક ભયાનક હુમલામાં પેરાગ્લાઇડરમાંથી બોમ્બ ફેંકાતા 24 લોકોના મોત થયા છે અને 47 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હુમલો ઈઝરાયેલમાં હમાસના પેરાગ્લાઇડર હુમલાની શૈલી જવો છે,…

અમદાવાદના કાલુપુર બ્રિજ પાસે દુકાનોની છત થઇ ધરાશાયી: ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી હાથ ધરી, કોઈ જાનહાની નહી

શહેરના કાલુપુર બ્રિજ પાસે આવેલાં વ્યસ્ત વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના ટળી હતી, જ્યારે જર્જરિત હાલતમાં રહેલી સાત દુકાનોની છત અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની…

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, જાણો વિગત

દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે શક્તિ વાવાઝોડું કમજોર પડી ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે…

હિમાચલમાં ભૂસ્ખલનથી અકસ્માત: રાષ્ટ્રપતિ અને PMએ વ્યક્ત કર્યો શોક, આર્થિક સહાયની જાહેરાત

હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં મંગળવારના રોજ પર્વત પરથી પડેલા ભારે પથ્થરો અને કાટમાળ એક બસ પર પડતા ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોને જીવ ગુમાવવો પડ્યો…

કન્ફર્મ ટ્રેન ટિકિટ પર હવે નહીં ભરવો પડે કેન્સલેશન ચાર્જ, રેલવે મંત્રીએ જાહેર કરી નવી સુવિધા

ભારતીય રેલવે દ્વારા મુસાફરો માટે એક મોટું અને રાહતભર્યું નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2026થી શરૂ થનારી નવી નીતિ અનુસાર, હવે મુસાફરો પોતાની કન્ફર્મ ટ્રેન ટિકિટ પર કોઈપણ કેન્સલેશન ચાર્જ…

ગુજરાત સરકારે દિવાળી પર જાહેર કરી વધુ એક રજા, સરકારી કર્મચારીઓ માટે રાહતભર્યો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે વધારાની રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને તહેવારની ઉજવણી માટે વધુ લાંબો સમય મળી શકે…

અમદાવાદના માધુપુરામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના, કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે

અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ કાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ…

તાઇવાનના રાષ્ટ્રપતિનો દાવો: ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ’

તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જ જોઈએ એવો અનોખો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે જો ટ્રમ્પ ચીને તાઇવાન વિરુદ્ધ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: સરકાર રૂ. 8060 પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે કરશે કપાસની ખરીદી

ગુજરાતના કપાસ ઉગાડતા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI)ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં…

વિજય દેવરકોંડાની કાર અકસ્માત બાદ પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું – “માથામાં દુખાવો છે, પણ બિરયાની અને ઊંઘથી ઠીક થઈ જઈશું”

દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા વિજય દેવરકોંડા 6 ઓક્ટોબર, સોમવારે સવારે એક માર્ગ અકસ્માતમાં સપડાયા હતા. ઘટના દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે પુત્તપર્થીથી હૈદરાબાદ પરત ફરી રહ્યા હતા ત્યારે અંડાવલ્લી…