કર્ણાટકના કલબુર્ગીમાં સર્જાયો અકસ્માત, વાન પાર્ક કરેલા ટ્રક સાથે અથડાતા 5ના મોત

શનિવારે સવારે લગભગ 3.30 વાગ્યે કર્ણાટકના કાલાબુર્ગી જિલ્લામાં નેલોગી ક્રોસ પાસે એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. એક વાન (મેક્સિકેબ) રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ…

PM મોદીની શ્રીલંકા મુલાકાતથી વધી ચીનની ચિંતા, જાણો શું છે મામલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે શ્રીલંકા પહોંચ્યા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે પ્રધાનમંત્રી મોદીનું ખાસ અને ઐતિહાસિક સ્વાગત કર્યું. કોલંબોના સ્વતંત્રતા સ્ક્વેર ખાતે તેમને…

Waqf Billને લઇને ઇન્ડિયા ગઠબંધનમાં થયો ડખ્ખો ! સંજય રાઉતે આપ્યું મોટું નિવેદન

વક્ફ (સુધારા) બિલને લઇને હવે ઇન્ડિયા બ્લોકમાં આંતરિક વિખવાદ શરુ થઇ ચુક્યો છે. એક તરફ કોંગ્રેસ અને ડીએમકેએ સંસદ દ્વારા પસાર કરાયેલા આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે અને તેને…

BJPના જ નેતાએ બુલડોઝર એક્શન પર ઉઠાવ્યા સવાલો, જાણો શું કહ્યું

દેશભરમાં ગુનેગારો સામે બુલડોઝર એક્શન શરૂ કરવામાં આવી છે. રાજ્યના કોઈ પણ ગુનેગાર સામે હવે બુલડોઝર એક્શન ખૂબ ચર્ચામાં આવ્યું છે. આ દરમિયાન હવે બુલડોઝર જસ્ટિસ સામે અમરેલી જિલ્લાના ભાજપના…

AIMPLBએ વકફ સુધારા વિધેયક પર વ્યક્ત કર્યો વાંધો, રાષ્ટ્રપતિ પાસે કરી આ માંગ

વકફ સંશોધન બિલ 2025 સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે મુસ્લિમ સંગઠનોનો વિરોધ તેજ થયો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) સહિત અનેક…

બાંગ્લાદેશી ઘૂસણખોરોએ BSF સૈનિકો પર હુમલો કર્યો, ભારતીય સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો; એક યુવક ઘાયલ

પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર બાંગ્લાદેશી ઘૂસણખોરોએ ફરી એકવાર હિંસક હુમલો કર્યો છે. ગુરુવારે લગભગ 2:15 વાગ્યે, સરહદ ચોકી મહેન્દ્ર પર તૈનાત BSFની 194મી બટાલિયનના જવાનોએ કેટલાક…

થાઈલેન્ડમાં વડાપ્રધાન મોદી અને મોહમ્મદ યુનુસની થઈ શકે છે મુલાકાત, જાણો શું છે મામલો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BIMSTEC સમિટમાં ભાગ લેવા માટે થાઈલેન્ડના બેંગકોક પહોંચ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પણ આ પરિષદમાં હાજરી આપશે. બાંગ્લાદેશે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની વિનંતી…

બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી

મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો.…

BIMSTEC સમિટમાં ભાગ લેવા PM મોદી પહોંચ્યા થાઇલેન્ડ, આ નેતાઓ સાથે કરી શકે છે મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે બે દિવસની મુલાકાતે થાઇલેન્ડ પહોંચ્યા છે. જ્યાં તેઓ BIMSTEC સમિટમાં હાજરી આપશે અને વિવિધ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પોતાની મુલાકાત વિશે માહિતી શેર કરતા વડાપ્રધાન મોદીએ…

રાજ્યસભામાં વક્ફ બિલ થયું રજૂ, રિજિજુએ કહ્યું- સમર્થનમાં એક કરોડ સૂચનો મળ્યા

રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં બિલ રજૂ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી છે. રિજિજુએ કહ્યું કે દેશની આઝાદી પછી, 1954…