અયોધ્યા: રામ લલ્લાના મસ્તક પર ‘સૂર્ય તિલક’, જોવા મળ્યો અદભૂત નજારો

આજે રામ નવમી પર અયોધ્યામાં ઉત્સવનો માહોલ છે. રામનગરી શ્રી રામની જન્મજયંતીના આનંદમાં ડૂબી ગઈ છે. સવારે રામ મંદિર ખાતે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યાર બાદ સવારે 9.30 વાગ્યે…

તમિલનાડુમાં ભાજપ AIADMK સાથે કરશે ગઠબંધન? અમિત શાહની મુલાકાત પહેલા અટકળો તેજ

ભારતીય જનતા પાર્ટી (BJP) અને AIADMK વચ્ચે નવા ગઠબંધનની અટકળો જોર પકડી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ મહિનાના અંતમાં તમિલનાડુની મુલાકાત લેશે. અમિત શાહની આ મુલાકાત આગામી…

Canadaમાં વધુ એક ભારતીયની હત્યા, ‘યુ ઇન્ડિયન’ કહી કર્યો હુમલો

Canadaના ઓટાવા શહેરના રોકલેન્ડમાં એક ભારતીય નાગરિકની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી, એમ ભારતીય હાઈ કમિશને શનિવારે જણાવ્યું હતું. હાઈ કમિશને કહ્યું કે આ કેસમાં સ્થાનિક પોલીસે એક…

આજે BJP સ્થાપના દિવસ, અનેક પડકારો બાદ થઈ આ રીતે સ્થાપના; જાણો ઇતિહાસ

દેશના રાજકીય ઇતિહાસમાં 6 એપ્રિલનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે. આજનો દિવસ ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે 45 વર્ષ પહેલાં, આજના દિવસે, 6…

મોદી સરકારે બિહારને આપી મોટી ભેટ, કુદરતી આફતોથી રાહત માટે મંજૂર કર્યા રૂ. 588 કરોડ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિએ 2024 માં પૂર, વાદળ ફાટવા, ભૂસ્ખલન અને ચક્રવાતી વાવાઝોડાથી પ્રભાવિત ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 1280.35 કરોડ રૂપિયાની વધારાની કેન્દ્રીય સહાયને…

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ નામ લીધા વિના ચીનને આપ્યો કડક સંદેશ, જાણો શું કહ્યું

કોલંબોમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ચીનનું નામ લીધા વિના તેને કડક સંદેશ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે શ્રીલંકા ભારતના સુરક્ષા હિતો વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી…

રામ નવમી પર PM મોદી ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું કરશે ઉદ્ઘાટન, જાણો વિશેષતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે રામ નવમીના અવસરે તમિલનાડુમાં ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ એટલે કે નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. આ પુલ રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડે છે…

Pm મોદી અને શ્રીલંકાના દિસાનાયકે કરી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા, જાણો વિગત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસે કોલંબો પહોંચ્યા. તેમની મુલાકાતના પહેલા દિવસે કોલંબોમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઔપચારિક સ્વાગતના ભાગ રૂપે, શનિવારે સવારે સ્વતંત્રતા ચોક ખાતે…

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, રાજકીય સન્માન સાથે આપવામાં આવી વિદાય

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને દેશભક્તિપૂર્ણ ફિલ્મો માટે જાણીતા મનોજ કુમારનું શુક્રવારે નિધન થયું. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. મનોજ કુમારે શુક્રવારે સવારે…

Earthquake: તાલાલામાં ફરી ધ્રુજી ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 2.1 ની તીવ્રતા

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન એપ્રિલ મહિનાના શરૂઆતથી જ ભૂકંપના આંચકા અનુભવાયો છે. તાલાલામાં બપોરના 1:33 કલાકે ભૂંકપનો આંચકો અનુભવાયો ઇન્સ્ટિટ્યૂટ ઓફ…