રામ રાખે એને કોણ ચાખે… અમરેલીની 5 વર્ષની દીકરીના કારણે આતંકી હુમલામાં આ રીતે બચ્યો પરિવારનો જીવ
પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો થયો બચાવ થયો હતો. પાંચ વર્ષીય પુત્રી મેશ્વાએ…
ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ
શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના…
આતંકી હુમલા બાદ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા દિવસો પછી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શનિવારે હિન્દુ ધર્મના સ્વરૂપ અને અહિંસાના સિદ્ધાંત પર એક મહત્વપૂર્ણ નિવેદન…
અમદાવાદની સૌથી ભયાનક જગ્યાઓ: નામ લેતાં જ ધબકારા વધી જાય, શું તમે જાણો છો?
તમે અમદાવાદના પ્રખ્યાત સ્થળો વિશે તો જાણતા જ હશો, પરંતુ શું તમે અહીંની ડરામણી જગ્યાઓ વિશે જાણો છો? ગુજરાતનું અમદાવાદ શહેર તેની લોક સંસ્કૃતિ, સ્વાદિષ્ટ ભોજન, પરંપરાગત રીતરિવાજો અને…
અમદાવાદ: હવે મેટ્રો માર્ગ સચિવાલય સુધી વિસ્તર્યો, મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે
ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ…
પાકિસ્તાને ભારત માટે બંધ કર્યું એરસ્પેસ, DGCAએ જાહેર કરી એડવાઇઝરી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદ્યા છે. બંને દેશોના પરસ્પર દૂતાવાસો સમાપ્ત કરવા ઉપરાંત, ભારતે પાકિસ્તાનને પાણી પુરવઠો બંધ કરી દીધો છે.…
5 વર્ષ બાદ ફરી શરૂ થશે માનસરોવર યાત્રા, જાણો કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન
પાંચ વર્ષના લાંબા સમયગાળા બાદ આ વર્ષે 30 જૂને કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થશે. યાત્રાનું નિરીક્ષણ કરતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યાત્રા ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેના માટે એપ્લિકેશન…
તહવ્વુર રાણાએ પૂછપરછ દરમિયાન કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો શું કહ્યું
26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો. રાણાએ 26/11 ના આતંકવાદી હુમલાથી પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ કહ્યું કે…
EPFOએ બદલ્યા આ બે નિયમો…. કર્મચારીઓના કામ થશે આસાન; જાણો વિગત
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ખાતાના ટ્રાન્સફર માટેના નિયમો સરળ બનાવ્યા છે, જેના પછી કર્મચારીઓને પૈસા ઉપાડવામાં કે ખાતામાં ટ્રાન્સફર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને 1.25…
















