રાજકોટમાં પાકિસ્તાની નાગરિકોની ધરપકડ: ગેરકાયદેસર રહેઠાણનો પર્દાફાશ
રાજકોટ ગ્રામીણ LCB ટીમે લોધિકા તાલુકામાં એક લક્ષિત કાર્યવાહી હાથ ધરી હતી, જ્યાં તેમને પાકિસ્તાની નાગરિકોની હાજરી મળી આવી હતી. રાજકોટ, ગુજરાત – બે દાયકાથી વધુ સમયથી ભારતમાં ગેરકાયદેસર…
શું તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? : જાણો આજના લેટેસ્ટ ભાવ
જો તમે આજે શનિવારે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો એકવાર નવીનતમ ભાવ તપાસો. નવા ભાવો પછી, સોનાનો ભાવ 95 હજારની આસપાસ અને ચાંદીનો ભાવ 98 હજારની આસપાસ…
આતંકવાદને ડામવા વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન, કહ્યું- કડક અને નિર્ણાયક કાર્યવાહી કરીશું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદ હાઉસ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોંસાલ્વેસ લોરેન્કો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન, બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક પણ કરી અને પીએમ મોદીએ કહ્યું કે…
Raid 2 OTT રિલીઝ: થિયેટર પછી, અજય દેવગણની ‘Raid’ OTT પર રિલીઝ થશે, ક્યારે અને કયા OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ શકે છે તે જાણો
Raid 2 OTT રિલીઝ: અજય દેવગનની લોકપ્રિય ફિલ્મ Raid 2 સિનેમાઘરોમાં આવી ગઈ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારો બિઝનેસ કરી રહી છે. આ દરમિયાન, આ ફિલ્મ કયા…
ગોવા: ધાર્મિક યાત્રા દરમિયાન ભાગદોડ, 6 લોકોના મોત
ગોવાના શિરગાંવમાં એક ધાર્મિક યાત્રા દરમિયાન થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. શ્રી લૈરાઈ જાત્રા દરમિયાન આ અકસ્માત થયો હતો. દર…
ચંડોળા તળાવનો થશે કાયાપલટ: નર્મદાના પાણીથી તળાવ ભરાશે, કાંકરિયાની જેમ થશે બ્યૂટિફિકેશન
અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ…
મહિનો બદલાયો, નિયમો પણ બદલાયા: 1 મે 2025થી ભારતમાં 5 મોટા ફેરફાર, જાણો શું બદલાશે તમારા દૈનિક જીવનમાં..
1 મે 2025થી નવો મહિનો શરૂ થયો છે અને તેની સાથે જ કેટલાક મહત્વના નિયમોમાં પણ બદલાવ જોવા મળ્યો છે. આ ફેરફારો સામાન્ય જનજીવનને સીધો અસર કરે છે. દૂધના ભાવમાં…
ચંડોળા તળાવ વિસ્તારમાંથી બે દિવસમાં ચાર હજાર કાચાં પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું તળાવનો વિકાસ કરવામાં આવશે
–:કડક વ્યવસ્થા વચ્ચે મહાનગરપાલિકાએ 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર ખાલી કરાવ્યો:- અમદાવાદના ચંડોળા તળાવ કિનારે સ્થાયી થયેલા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ માટેનું કેન્દ્ર બનેલા ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર મકાનો અને દુકાનો તોડી…
BOX OFFICE : સની દેઓલની ‘જાટ’ અક્ષય કુમારની ‘કેસરી 2’ સામે ટકી શકતી નથી, ‘રેડ 2’ પહેલાની આ સ્થિતિ
સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ ‘જાટ’એ સિનેમાઘરોમાં 21 દિવસ પૂર્ણ કર્યા છે. ફિલ્મની કમાણી હવે ઘટવા લાગી છે. અક્ષય કુમારની ‘કેસરી 2’ એ 13 દિવસમાં સારો બિઝનેસ કર્યો છે,…
જાતિ વસ્તી ગણતરી: મોદી સરકારનું વલણ અચાનક કેમ બદલાયું?
કેન્દ્ર સરકાર દેશમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી પણ કરશે. બુધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજકીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા સરકારના આ નિર્ણયની માહિતી આપતાં કહ્યું કે વસ્તી ગણતરી…
















