ફેબ્રુઆરીમાં કાશ્મીરની મુલાકાત લેવાની યોજના છે; જે તમારું દિલ જીતી લેશે

કાશ્મીર, જેને ‘પૃથ્વી પરનું સ્વર્ગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે તેના કુદરતી સૌંદર્ય, લીલીછમ ખીણો, બરફથી ઢંકાયેલા પર્વતો અને શાંત તળાવો માટે પ્રખ્યાત છે. તે એક લોકપ્રિય પર્યટન સ્થળ…

ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નું ટીઝર રિલીઝ: શાહરૂખ ખાને ચાહકોને અપીલ કરી, કહ્યું- ‘બાળકોને પ્રેમ આપો’

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન તેના આગામી શો સાથે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે. તાજેતરમાં, નેટફ્લિક્સે આર્યનના પહેલા દિગ્દર્શિત શો ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’નું ટીઝર રિલીઝ કર્યું…

સુરતવાસીઓ મહાકુંભ મેળામાં જવા માટે થઈ જાઓ તૈયાર, હર્ષ સંઘવીએ GSRTCની બસ સેવાનો કરાવ્યો પ્રારંભ

B INDIA સુરત : સુરતથી પ્રયાગરાજ મહાકુંભ માટે વોલ્વો બસનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો. ભગવો ઝંડો બતાવી બસ રવાના…

ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, પસંદગીનો કળશ કયા નેતા પર ઢોળાશે ?

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થયા બાદ નવા ભાજપ પ્રદેશ પ્રમુખની ટુંક સમયમાં નિયુક્તિ થશે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને કોકડું ગૂંચવાયેલું છે. રાજ્યમાં સ્થાનિક…

સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી, આ 4 ટીમો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમિફાઇનલમાં પહોંચશે

19 ફેબ્રુઆરીથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવા જઈ રહી છે. આ પહેલા, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઇનલમાં પહોંચનાર ટીમો વિશે ભવિષ્યવાણી કરી છે. ગાંગુલીએ ચાર ટીમોના નામ…

દેવા બીઓ ડે 1: શાહિદની ‘દેવા’ શરૂઆતના દિવસે ધીમી રહી, પાછલી ફિલ્મોનો રેકોર્ડ તોડી શકી નહીં

શાહિદ કપૂર અને પૂજા હેગડે સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દેવા’ 31 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મનું નિર્દેશન મલયાલમ ફિલ્મ દિગ્દર્શક રોશન એન્ડ્રુઝે કર્યું છે. હવે ફિલ્મના પહેલા…

બજેટ 2025 લાઈવ: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ ટેબ્લેટ પ્રદર્શિત કર્યુ

–>નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને તેમણે બજેટ રજૂ કરવાની મંજૂરી આપી હતી:–     સફેદ સાડી પહેરીને, નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે મંત્રાલયની બહાર…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા…

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સમીક્ષા…

મહાકુંભ દુર્ઘટનાની ટ્રાવેલ્સ એજન્સીઓ પર અસર, અમદાવાદમાં બુકિંગ કરાયું બંધ

મહાકુંભમાં દુર્ઘટના બાદ અમદાવાદમાં ટ્રાવેલ એજન્સીઓએ બુકિંગ બંધ કર્યા છે. તેમજ દુર્ઘટનાના સમાચાર બાદ શ્રદ્ધાળુઓની ડિમાન્ડ પણ ઘટી છે. તેમજ પ્રયાગરાજ જવા માટે કરાવેલ બુકિંગ પણ કેટલાક યાત્રીઓએ કેન્સલ કરાવ્યા…

સરકારના નિર્દેશ બાદ એરલાઇન્સ કંપનીઓએ પ્રયાગરાજની ફલાઇટની ટિકીટના ભાવ ઘટાડ્યા

મહાકુંભથી દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. દેશના અલગ-અલગ શહેરોથી લોકો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. આ દરમિયાન હમણાં ફ્લાઇટના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા. આ તરફ હવે એક મોટા…