કચ્છના વિકાસને મળશે નવી ગતિ: 6 મુખ્ય રસ્તાઓ ફોરલેન બનશે, ₹630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

કચ્છ જિલ્લાના માર્ગ માળખાને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં આવેલા 6 મુખ્ય માર્ગોને ફોરલેનમાં અપગ્રેડ કરવા માટે અંદાજે ₹630 કરોડના…

આણંદ: સ્વચ્છતાના નામે નેતાઓનું 5 મિનિટનું ‘ફોટો સેશન’!

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ ભાજપની ચૂંટાયેલી પાંખ હવે એક્શનમાં તો આવી છે, પણ આ એક્શન જનતાની સેવા માટે છે કે પછી સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ અને ‘ફોટો…

શિમલા-મનાલી જવાનું છોડો! આ ઉનાળામાં પરિવાર સાથે માણો ભારતના આ ૫ છુપા સ્વર્ગ જેવા સ્થળોની મજા!

ઉનાળાની કાળઝાળ ગરમી અને મેટ્રો સિટીઝના પ્રદૂષણથી કંટાળીને લોકો  પ્લાન કરી રહ્યા છે. જ્યારે પણ ઠંડી જગ્યાએ ફરવાની વાત આવે, ત્યારે લોકોના મગજમાં સૌથી પહેલો વિચાર શિમલા કે મનાલીનો આવે…

AMCની ચેતવણી: ભારે વરસાદમાં અંડરપાસમાં પ્રવેશશો નહીં, દુર્ઘટના માટે નાગરિકો જવાબદાર

અમદાવાદ શહેર એક તરફ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની મેળવવા માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ શહેરની વરસાદી માળખાકીય સુવિધાઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી…

IND vs AFG: પ્રથમ દિવસે જ ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં!

IND vs AFG Test, Day 1: મુલ્લાનપુરમાં ભારતનો દબદબો! કેએલ રાહુલની શાનદાર સદી, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ઐતિહાસિક ટેસ્ટ મેચનો આજથી (૬ જૂન, શનિવાર) મુલ્લાનપુરના મેદાન પર પ્રારંભ થઈ…

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! સનેડોની ખરીદી પર મળશે રૂ. 75 હજાર સુધીની સબસિડી

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીને આધુનિક અને સરળ બનાવવા માટે રાજ્ય સરકારે મિની ટ્રેક્ટર તરીકે ઓળખાતા ‘સનેડો’ની ખરીદી પર આર્થિક સહાય આપવાની…

GSRTCમાં 8,917 જગ્યાઓ માટે મેગા ભરતી, ડ્રાઈવર અને કંડક્ટર બનવાની મોટી તક

સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની કુલ 8,917 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં…

પ્રકૃતિ અને પત્રકારત્વનો અનોખો સંગમ: નડિયાદમાં રાજ્યનું અદ્ભુત ‘પત્રકાર વન’ આકાર પામ્યું

પંકજ મકવાણા – અમદાવાદ/નડિયાદ: પત્રકારત્વ સમાજને ‘શુદ્ધ વિચારો’ આપે છે અને પ્રકૃતિ માનવજાતને ‘શુદ્ધ હવા’ આપે છે. જ્યારે આ બંનેનો સમન્વય થાય ત્યારે કેવો દિવ્ય નજારો સર્જાય, તેનો જીવતો-જાગતો પુરાવો…

રીબડા અમિત ખુંટ કેસ સાથે સંકળાયેલી પૂજા રાજગોરનું માર્ગ અકસ્માતમાં મોત, પરિવારના ચાર સભ્યો ઘાયલ

રાજકોટ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં અમિત ખુંટ આપઘાત કેસ સાથે ચર્ચામાં રહેલી પૂજા રાજગોરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં પાંચ વર્ષની બાળકી…

ગુજરાત કેબિનેટનો ઐતિહાસિક નિર્ણય: ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ની જાહેરાત

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક દરમિયાન રાજ્યના શહેરી વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક બનાવવા માટે ‘ગુજરાત…