શું સાયકલ ચલાવતી વખતે તમારી છાતી ઠંડી લાગે છે? આ 2 વસ્તુઓ તમારા જેકેટમાં રાખો અને તમને ગરમીનો અનુભવ થતો રહેશે
શિયાળામાં બાઇક ચલાવવી એ સૌથી મોટી સજા જેવું લાગે છે. જો તમારે ધુમ્મસમાં બાઇક ચલાવવી પડે તો તે વધુ મુશ્કેલ બની જાય છે. તેથી, તમારે તમારી સાથે કેટલીક યુક્તિઓ રાખવી…
હાઈ હીલ્સ પહેરવાનો શોખ હાડકાંને નબળા બનાવી રહ્યો છે, જો ધ્યાન નહીં રાખો તો ચાલવું પણ મુશ્કેલ બની જશે
આજકાલ હાઈ હીલવાળા શૂઝ કે સેન્ડલ પહેરવાનો ટ્રેન્ડ પૂરજોશમાં ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, છોકરાઓ અને છોકરીઓ બંનેએ ઊંચી હીલવાળા જૂતા પહેરવાનું શરૂ કર્યું છે. આના ઘણા કારણો હોઈ…
વડોદરાની MS યુનિ.ના પ્રોફેસર મોહમદ અઝહર સસ્પેન્ડ, જાતીય સતામણીનો લાગ્યો હતો આરોપ
B india વડોદરા :- વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. આર્ટસ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરવામાં આવી હોવાની ઘટના સામે ખળભળાટ મચી જવા પામ્યો…
મહિસાગરમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો, SOGની ટીમે વધુ એક બોગસ તબીબ ઝડપાયો
B india મહિસાગર :- એક બાદ એક બોગસ ડોકટરો પર મહિસાગર SOG દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે વધુ એક બોગસ તબબિનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના અંતરિયાળ વિસ્તારમાં બોગસ…
ગુજરાતમાં HMPV વાયરસનાં ત્રણ કેસથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીએ આપી આ સલાહ
B india અમદાવાદ :- ચીનથી ઉદભવેલા વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે, ડરવાનું કોઈ કારણ નથી. પરંતુ સાવધાની…
ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, હવે કાનૂની પ્રક્રિયા બનશે મજબૂત
B india અમદાવાદ :- ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક…
મહા કુંભ 2025થી યૂપીની અર્થવ્યવસ્થાને મળશે બુસ્ટર ડોઝ, આટલા કરોડની આવકનો અંદાજ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં મહાકુંભ2025 ની તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે, હવે બસ મહાકુંભની શરૂઆત થવાની રાહ જોવાઇ રહી છે. સંગમ નગરી વિશ્વભરના ભક્તોનું સંપૂર્ણ ઉત્સાહ સાથે સ્વાગત કરવા માટે…
બાંગ્લાદેશની યુનુસ સરકારે બળતામાં ઘી હોમ્યું, ભારતના આમંત્રણને નકારી કાઢયું
હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતમાં આયોજિત સેમિનારમાં બાંગ્લાદેશી અધિકારીઓ હાજરી આપશે નહીં. યુનુસ સરકારના બાંગ્લાદેશના અધિકારીઓએ સરકારી ખર્ચે બિન-આવશ્યક વિદેશ યાત્રા પર પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરીને ભારત…
અયોધ્યામાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને 1 વર્ષ પુરુ થવા પર આજથી ત્રણ દિવસ થશે ભવ્ય ઉજવણી
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામ લલ્લાની મૂર્તિની આજથી (એટલે કે શનિવાર, ૧૧ જાન્યુઆરી) ત્રણ દિવસીય ઉજવણી શરૂ થવા જઈ રહી છે. ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભવ્ય અને દિવ્ય…
















