રાજયમાં હવામાન વિભાગની આગાહી, આજથી અંગ દઝાડતી ગરમીની થશે શરૂઆત

રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થશે. અને મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. સાથે સાથે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. અને ગરમી બપોરના સમયે વધુ પડી શકે છે…

ટ્રેવિસ હેડે ઈતિહાસ રચ્યો, ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર રેકોર્ડ બનાવી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું

ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મહત્વની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી હતી. તમને જણાવી દઈએ કે મેચમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ…

સુરતમાં નરાધમે ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી, લોકોએ જાહેરમાં ચખાડ્યો મેથીપાક

સુરતમાં ફરી એક યુવકે 4 બાળકીઓ સાથે વિકૃત હરકત કરી છે જેના કારણે લોકોએ જાહેરમાં યુવકને મેથીપાક ચખાડ્યો હતો. મળતી માહિતી અનુસાર,અઠવાલાઈનના ગોપીપુરામાં ઘર આંગણે રમતી 4 બાળકીઓ સાથે વિકૃત…

ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરુ, ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્ર

ગુજરાતમાં આજથી જૂના શિક્ષકો શાળા ફાળવણીની શરુઆત કરવામાં આવી છે. ત્યારે 9 માર્ચે ઉમેદવારોને નિમણૂક હુકમ આપવામાં આવશે. તાજેતરમાં ભરતી માટે 4532 અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરાયું હતું. જેમાં…

‘આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ એક રનથી જીતશે’, માઈકલ ક્લાર્કની આગાહી

ચેમ્પિયન્સ ટ્રોફી હવે તેના અંતિમ રાઉન્ડમાં પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં ત્રણ ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે. ભારત, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયન ટીમો સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી છે. હવે ચોથી ટીમ અંગે…

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસે ડમ્પરને…

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં…

ઉત્તમ મોહંતીનું અવસાન: ઓડિયા સિનેમાના પીઢ અભિનેતા ઉત્તમ મોહંતીનું અવસાન, સીએમ માંઝીએ શોક વ્યક્ત કર્યો

ઓડિયા ફિલ્મ ઉદ્યોગના પીઢ અભિનેતા ઉત્તમ મોહંતીનું 66 વર્ષની વયે અવસાન થયું. અભિનેતાની બીમારી તેમના મૃત્યુનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ૨૭ ફેબ્રુઆરીના રોજ સાંજે દિલ્હીની એક હોસ્પિટલમાં અભિનેતાએ…

એસએસ રાજામૌલી: એક નજીકના મિત્રએ રાજામૌલી પર ગંભીર આરોપ લગાવ્યા, સુસાઇડ નોટમાં ‘પ્રેમ ત્રિકોણ’નો ઉલ્લેખ કર્યો

નિર્માતા ઉપ્પલાપતિ શ્રીનિવાસ રાવે ‘RRR’ અને ‘બાહુબલી’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા પીઢ ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે દાવો કર્યો છે કે તેના નજીકના મિત્ર રાજામૌલીએ…

સ્વપ્ન શાસ્ત્ર: સ્વપ્નમાં વિમાનમાં ઉડતું જોવું એ ફક્ત વ્યર્થ નથી, તે વ્યવસાય અને પૈસા સંબંધિત ઊંડા સંકેતો આપે છે.

સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, દરેક સ્વપ્ન પોતાની સાથે કોઈને કોઈ સંકેત લાવે છે, એટલે કે, દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. વ્યક્તિ કેટલાક સપના ભૂલી જાય છે અને કેટલાક સપના…