ખેડૂતોના આંદોલન વચ્ચે હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન, કહ્યું- મુખ્યમંત્રી ખેડૂતો માટે ઉદાર મનથી વિચારે છે
ગુજરાતમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને શરૂ થયેલા આંદોલન વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગાંધીનગર કૂચ કરી રહેલા ખેડૂતો અને રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે તેમણે જણાવ્યું…
RTIની અવગણના ભારે પડી: PI અને મામલતદારને રાજ્ય માહિતી આયોગનો 10-10 હજારનો દંડ
– રાજ્ય માહિતી આયોગની લાલ આંખ: નિયત સમયમાં દંડ નહીં ભરે તો પગારમાંથી રકમ વસૂલવાનો કડક આદેશ; વહીવટીતંત્રના લાપરવાહ અધિકારીઓ સામે દાખલો બેસાડતી કાર્યવાહી પંકજ મકવાણા – વડોદરા/સાવલી: માહિતીનો અધિકાર…
LRD લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ: 12,733 જગ્યાઓ માટે 2.40 લાખ ઉમેદવારો હાજર, OMR શીટ ઓનલાઈન મળશે
ગુજરાત પોલીસમાં ભરતીની રાહ જોઈ રહેલા લાખો ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડર (LRD)ની કુલ 12,733 જગ્યાઓ માટે યોજાયેલી લેખિત પરીક્ષા સફળતાપૂર્વક…
નિષ્ફળતાને બનાવો સફળતાની સીડી: જાણો કેવી રીતે એક નિષ્ફળ ગેમ બની વિશ્વની દિગ્ગજ કંપની!
વ્યવસાયિક સફળતા: જ્યારે નિષ્ફળતા બની સફળતાની સીડી બિઝનેસની દુનિયામાં એક કહેવત છે કે, “દરેક સફળ કંપનીની પાછળ એક એવી વાર્તા હોય છે જેમાં શરૂઆતમાં ઘણો સંઘર્ષ અને નિષ્ફળતા છુપાયેલી હોય…
આજના AI યુગમાં સફળ બનવા માટે જાણો આ 10 બેસ્ટ AI ટૂલ્સ!
આજના સમયમાં આપણે એવી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી સેકન્ડોમાં દુનિયા બદલી રહી છે. ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (AI) હવે કોઈ ભવિષ્યની કલ્પના નથી, પણ વર્તમાનની વાસ્તવિકતા છે. ૨૦૨૬ના આ વર્ષમાં,…
અંબાજી વાસીઓ અને યાત્રિકો માટે સાવધાન! અંબાજી-આબુ રોડ જાણો કેટલા મહિના માટે રહેશે બંધ…?
બનાસકાંઠા : અંબાજી માતાના મંદિર વિસ્તારના વિકાસના કામોને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી ટાઉનમાં અંડરપાસના બાંધકામની કામગીરી શરૂ થતાં, અંબાજીથી આબુ રોડને…
નવા જોશ સાથે ‘નવી ટીમ ઈન્ડિયા’ તૈયાર ઈન્ડિયામાં ૩ યુવા ખેલાડીઓની એન્ટ્રી
ટીમ ઈન્ડિયાનું નવું મિશન: દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરીઝ માટે બીસીસીઆઈની મોટી જાહેરાત, ૩ યુવા સ્ટાર્સને મળી એન્ટ્રી! ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બીસીસીઆઈ (BCCI) દ્વારા…
14 જૂને પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને જમ્મુતવી વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિગતો નીચે મુજબ…
અસારવા–જયપુર એક્સપ્રેસનો ખાતીપુરા સુધી વિસ્તૃત
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા અસારવા–જયપુર એક્સપ્રેસને ખાતીપુરા સ્ટેશન સુધી વિસ્તૃત કરવામાં આવી રહી છે. વિસ્તૃત સેવાની વિગતો નીચે મુજબ છે : • ટ્રેન સંખ્યા 12982, અસારવા– ખાતીપુરા…
અમદાવાદના સર્વાંગી વિકાસ અને રેલવે માળખાકીય સુદૃઢીકરણને લઈને જનપ્રતિનિધિઓ અને રેલવે અધિકારીઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
સ્ટેશન પુનર્વિકાસ, ‘ફાટક મુક્ત ગુજરાત’ તથા મુસાફર સુવિધાઓના વિસ્તરણ અંગે વ્યાપક ચર્ચા અમદાવાદના સર્વાંગી વિકાસ, રેલવે ઇન્ફ્રાસ્ટ્રકચર સુદૃઢીકરણ તથા નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી 12 જૂન, 2026ના રોજ…
















