પુષ્પા 2 : હે ભગવાન પુષ્પરાજ! પુષ્પા 2 નોટો આડેધડ રીતે માત્ર તેલુગુ-હિન્દીમાં જ નહીં પરંતુ 6 ભાષાઓમાં પણ છાપવામાં આવી

પુષ્પા 2 કલેક્શન ડે 33 ભાષા મુજબ: પુષ્પા 2 મોટા પડદા પર 5 ડિસેમ્બર 2024ના રોજ રીલિઝ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક…

ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, વિદેશના ધરો પણ લાગશે ઞાખા

–> ગુજરાતના રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’પહેલ શરુ કરવામા આવી. તેમજ રાજ્યના વિજ્ઞાન…

દિલ્હી ચૂંટણીની તારીખો જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ

–>દિલ્હીમાં 70 વિધાનસભા મતવિસ્તાર છે, જેમાંથી 12 અનામત છે. કુલ 13,033 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે :-     B INDIA નવી દિલ્હી: દિલ્હીના 1.55 કરોડથી વધુ મતદારો 5 ફેબ્રુઆરીએ…

વધુ એક મસ્જિદ અગાઉ હિન્દુ સ્ટ્રકચર હોવાની અરજી કોર્ટમાં પહોંચી, જાણો શું છે મામલો

એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશમાં કોઈપણ ધાર્મિક સ્થળ બદલવાની માંગ કરતી અરજીઓની સુનાવણી પર પ્રતિબંધ છે, તો બીજી તરફ સંભલ બાદ હવે અલીગઢની જામા મસ્જિદનો મામલો પણ કોર્ટમાં…

કેનેડાના આગામી વડાપ્રધાન તરીકે ભારતીય મૂળના અનિતા આનંદની મજબૂત દાવેદારી

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ તેમના અનુગામીને લઇને રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે. કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી…

બળાત્કારના દોષિત આસારામને વચગાળાના જામીન મળ્યા, પણ તેઓ તેમના અનુયાયીઓને મળી શકશે નહી

–>આસારામ, જેમનું સાચું નામ આસુમલ સિરુમલાની હરપલાની છે, તેમને 2013 માં જોધપુરમાં તેમના આશ્રમમાં એક કિશોરી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી:-      B INDIA નવી દિલ્હી:…

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે થશે જાહેર, બપોરે 2 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન યોજાય તેવી…

આખરે પાકિસ્તાનના એક પત્રકારે સ્વીકાર્યુ કે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ક્યારેય સામાન્ય રહ્યા નથી. આ જ કારણ છે કે ભાગલા પછીથી બંને દેશો વચ્ચે 4 યુદ્ધો થયા છે, પરંતુ દરેક વખતે પાકિસ્તાનને ભારતના…

નાગપુરમાં HMPVના બે નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 7 લોકો વાયરસનો શિકાર

દેશમાં HMPV એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ સતત વધી રહ્યા છે. નાગપુરમાં પણ આ વાયરસના ચેપના બે નવા કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા…

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

–>ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે:- • સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું…