NDA 160 થી વધુ બેઠકો જીતશે : અમિત શાહે બિહારમાં ચૂંટણી પહેલાં કર્યો દાવો

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોટો દાવો કર્યો છે. શાહે જણાવ્યું કે NDA 160 થી વધુ બેઠકો જીતશે અને ગઠબંધનમાં સામેલ તમામ પાર્ટીઓનું સ્ટ્રાઇક રેટ આ વખતે…

PIA એન્જિનિયરોની હડતાળ: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ, પગાર વિવાદ ઉગ્ર

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની આંતરરાષ્ટ્રીય સેવાઓ સોમવાર રાત્રે 8 વાગ્યાથી સ્થગિત થઈ ગઇ છે. એન્જિનિયરો પગાર વધારાની માંગ સાથે અચાનક કામ બંધ કરવાના કારણે મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય રાહ…

“₹5 ના પાઉચમાં કેસર શક્ય નથી”- સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલાને કોર્ટની નોટિસ

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપની સામે કોટા ગ્રાહક સુરક્ષા અદાલતે ગેરમાર્ગે દોરનારી જાહેરાત અંગે નોટિસ ફટકારી છે. ફરિયાદમાં જણાવાયું છે કે કંપનીએ “અસલી કેસર” ધરાવતા પાન…

ગાંધીનગરની નિશા પટેલને “ધ સ્કિન એક્સપર્ટ ઓફ ઈન્ડિયા 2025” માં દેશભરમાં બીજું સ્થાન

ગુજરાતની ગૌરવરૂપ મહિલા ઉદ્યોગસાહસિક નિશા પટેલે “ધ સ્કિન એક્સપર્ટ ઓફ ઈન્ડિયા 2025” સ્પર્ધામાં દેશભરમાં બીજું સ્થાન મેળવીને રાજ્યનું નામ રોશન કર્યું છે. આ ગ્રાન્ડ ફિનાલે મુંબઈના JW મેરિયટ હોટેલ ખાતે…

મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત: 2 ડિસેમ્બરે મતદાન, 3 ડિસેમ્બરે પરિણામ

મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચે મંગળવારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણી માટે મતદાન 2 ડિસેમ્બર 2025એ અને ગણતરી 3 ડિસેમ્બર 2025એ યોજાશે. ચૂંટણી પંચે આ…

છત્તીસગઢમાં ભયંકર ટ્રેન અકસ્માત, પેસેન્જર ટ્રેન ગૂડ્સ ટ્રેન સાથે અથડાઈ… 6 લોકોના મોત

સોમવારે સાંજે છત્તીસગઢના બિલાસપુરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માત બાદ, તપાસ હવે એ વાત પર કેન્દ્રિત થઈ છે કે મેમુ લોકલ ટ્રેને સિગ્નલ કેમ તોડ્યું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે…

મહીસાગર ખાતે ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025નું આયોજન, અનેક અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

સલમાન મોરાવાલા, સંતરામપુર / મહીસાગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આયોજિત ઉલ્લાસ નવભારત સાક્ષરતા કાર્યક્રમ–2025 નો ભવ્ય શુભારંભ તા. 03 નવેમ્બર, 2025 (સોમવાર) ના રોજ સાંજે 5:00 થી 6:00 કલાકે મોટી…

Bihar: કેન્દ્રીય મંત્રી લલ્લન સિંહ વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો ચૂંટણી પંચે કેમ કરી કાર્યવાહી ?

બિહાર વિધાનસભા ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલન સિંહ) વિરુદ્ધ FIR દાખલ કરી છે. અહેવાલો…

ઇન્દોરના ભેરુઘાટમાં ગમખ્વાર અકસ્માત : બસ અને કાર ખીણમાં પડી, 3 ના મોત

ઇન્દોર જિલ્લામાં મહુના ભેરુઘાટમાં સોમવારે રાત્રે લગભગ 9:40 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો, જેમાં એક બસ અને કાર વચ્ચે ટક્કર થતા બંને વાહનો ઊંડી ખીણમાં ખસી ગયા. આ દુર્ઘટનામાં…

કેનેડામાં સ્થાયી થવું ભારતીયો માટે સ્વપ્ન બની રહ્યું છે, PR મેળવવી હવે મુશ્કેલ

છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશમાં સ્થાયી થવું ઘણી ભારતીયો માટે સપનું બની ગયું છે. પરંપરાગત પસંદગી, યુએસ અને યુકે, હવે મુશ્કેલ બની ગઈ છે, કારણ કે આ દેશોએ ઇમિગ્રેશન પર નિયંત્રણ…