તમારી તિજોરી રૂપિયાથી છલકાશે! ઘરની ઉત્તર દિશામાં રાખો આ 5 વસ્તુઓ અને જુઓ ધન વૃદ્ધિ

દરેક વ્યક્તિ ધનવાન બનવાની ઇચ્છા રાખે છે, પરંતુ ઘણીવાર પ્રયાસો છતાં પણ આર્થિક વૃદ્ધિ થતી નથી. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર ઘરના ચોક્કસ દિશાઓમાં કેટલીક વિશિષ્ટ વસ્તુઓ રાખવાથી ધનલાભના દરવાજા ખુલી શકે…

IPL 2025: 14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક પરાક્રમ, યુસુફ પઠાણનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

IPL 2025ની 47મી મેચમાં રાજસ્થાન રોયલ્સના માટે રમતા 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં વૈભવે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઘણાં રેકોર્ડ તોડ્યાં…

ભારતની વધશે તાકાત… ફ્રાન્સ સાથે રાફેલ માટે થયો આટલા કરોડનો સોદો; જાણો વિગત

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ છે. આ દરમિયાન હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારત અને ફ્રાન્સે સોમવારે દિલ્હીમાં 26 રાફેલ મરીન ફાઇટર જેટ માટે 63,000 કરોડ રૂપિયાના સોદા પર…

J&K: વિધાનસભામાં ઓમર અબ્દુલ્લા વિધાનસભામાં થયા ભાવુક, જાણો શું કહ્યું

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાંત, આ હુમલાને કારણે તેની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં બોલતા…

ગોંડલની ઘટનાને લઈ અમિત ચાવડાએ ગૃહ રાજ્ય મંત્રીને કર્યા સવાલ, જાણો શું કહ્યું

ગઈ કાલે ગોંડલમાં ગણેશ જાડેજા અને અલ્પેશ કથીરિયા વચ્ચેનો વિવાદ જાહેરમાં આવ્યો હતો. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ અને તેના સાથીદારો કાલે ગોંડલ પહોંચ્યા હતા. જેમાં અલ્પેશ કથીરિયાના…

પાકિસ્તાનની સેનામાં પડી રહ્યા છે ધડાધડ રાજીનામાં ! હર્ષ સંઘવીએ કર્યું મહત્વનું ટ્વિટ

પહેલગામ આતંકી હુમલાને લઈને ભારત એક્શન મોડમાં જોવ મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ પાકિસ્તાનમાં સતત બહેનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીનું મહત્વની ટ્વિટ…

આતંકી હુમલાને લઈને ભારત સરકાર એક્શન મોડમાં, ડોન સહિત આ 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મૂક્યો પ્રતિબંધ

ભારત સરકારે પહેલગામ આતંકવાદી હુમલા અંગે કડક કાર્યવાહી કરી છે. ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો…

પાકિસ્તાનની પરમાણુ હુમલાની ધમકી પર ઓવૈસીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનની તુલના આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે કરી છે. ઓવૈસીએ પાકિસ્તાનના પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પર પણ પ્રતિક્રિયા આપી છે. એક…

Sachet Appનો PM મોદીએ ‘મન કી બાત’માં કેમ કર્યો ઉલ્લેખ, જાણો આ App વિષે

‘મન કી બાત’ના 121મા ​​એપિસોડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પહેલની ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારતના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા વિકસાવવામાં આવેલી ‘SACHET’ એપ…

આતંકી હુમલા બાદ આજે જમ્મુ વિધાનસભાનું વિશેષ સત્ર, કેન્દ્રના સમર્થનમાં આવશે પ્રસ્તાવ

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સોમવારે જમ્મુ વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવામાં આવ્યું છે. સત્રમાં, આતંકવાદી હુમલાની નિંદા કરવાની સાથે, આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. હુમલા પછી કેન્દ્ર સરકારે લીધેલા…