પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત
એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક…
અમદાવાદઃ ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનારને મળ્યા શરતી જામીન, જાણો વિગત
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસાહતો ઉભી કરીને તેને “મીની બાંગ્લાદેશ” બનાવનાર લલ્લા બિહારી (મહંમદ પઠાણ) અને તેના પુત્ર ફતેહ મહમદ પઠાણને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે…
કેસ મુંબઈનો છે, તો દિલ્હીમાં કેમ સુનાવણી? આર્યન ખાનની વેબ સિરીઝ સામે હાઈકોર્ટમાં અરજી કરનારા વાનખેડેને લાગ્યો ઝટકો
દિલ્હી હાઈકોર્ટે NCBના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને તેમની માનહાનિની અરજીની જાળવણી અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. વાનખેડેએ શાહરૂખ ખાન અને તેમની પત્ની ગૌરી ખાનની માલિકીની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સ…
Bank Data Breach: ભારતીય બેંકોનો મોટો ડેટા લીક, ટ્રાન્ઝેક્શનના ઓનલાઇન રેકોર્ડ આવ્યા સામે
ભારતમાં એક મોટો ડેટા લીક થયો છે. ભારતીય બેંકોના લાખો બેંક વ્યવહારોના રેકોર્ડ ઇન્ટરનેટ પર ખુલ્લા પડ્યા હતા. ડેટા અસુરક્ષિત એમેઝોન S3 ક્લાઉડ સર્વરમાંથી લીક થયો હતો, જેમાં ખાતાધારકોના નામ,…
એશિયા કપના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે, જાણો ક્યારે થશે મુકાબલો
સલમાન આગાના નેતૃત્વ હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમે 25 સપ્ટેમ્બર, ગુરુવારે રાત્રે બાંગ્લાદેશ પર 11 રનથી વિજય મેળવીને એશિયા કપ 2025 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે, ટાઇટલ મેચ માટેનો…
સૂર્યકુમાર યાદવ ઇતિહાસ રચવાથી નજીક, માત્ર બે છગ્ગા ફટકારતાં જ બનશે મોટો રેકોર્ડ
એશિયા કપ 2025 તેના સમાપન નજીક છે. ભારત અને પાકિસ્તાન પહેલાથી જ ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી ચૂક્યા છે, પરંતુ સુપર-4 તબક્કાની છેલ્લી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. ફાઇનલની…
આજે નિવૃત્ત થશે મિગ-21 ફાઇટર જેટ, જાણો કેવો છે આ એરક્રાફ્ટનો ઇતિહાસ
દેશનું પહેલું સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ, મિગ-21, છ દાયકાથી વધુ સમય સુધી રાષ્ટ્રની સેવા કર્યા પછી, આજે, શુક્રવાર, 26 સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થશે. મિગ-21નો વિદાય સમારંભ ચંદીગઢમાં યોજાશે, જ્યાં વાયુસેનાના વડા…
અમેરિકા અને ચીન વચ્ચે TikTok ડીલ ફાઇનલ, ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર કર્યા હસ્તાક્ષર
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં એક મહત્વપૂર્ણ ટિકટોક ડીલ પર મહોર લાગી. એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા બાદ, ટિકટોક હવે અમેરિકન માલિકી અને નિયંત્રણ…
આ એક પાન 100 રોગોની દવા છે! જાણો તુલસીના અદ્ભુત ફાયદા
ભારતીય આયુર્વેદમાં તુલસીને “ઔષધિઓની રાણી” કહેવાય છે. એક નાનું લીલું પાન, જે માત્ર આધ્યાત્મિક શ્રદ્ધાનો નહીં પરંતુ ઔષધીય ગુણધર્મોનો ખજાનો પણ છે. તુલસીના રોજના સેવનથી શરીર સ્વસ્થ, મન શાંત અને…
નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા: જાણો પૂજા વિધિ, કથા, મંત્ર અને આરતી
નવરાત્રીના નવ પાવન દિવસોમાં દરેક દિવસ દુર્ગાના એક વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થ નોરતુ) માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું નામ “કૂષ્માંડા” એ રીતે પડ્યું…
















