એશિયા કપ 2025: સુપર ઓવરમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, નિસંકાની સદી વ્યર્થ ગઈ, અભિષેક શર્મા ફરી ચમક્યો

એશિયા કપ 2025ના સુપર-ફોરના એક રોમાંચક મુકાબલામાં ભારતે શ્રીલંકાને સુપર ઓવરમાં હરાવીને પોતાના વિજય અભિયાનને યથાવત રાખ્યું છે. પથુમ નિસંકાની ધમાકેદાર સદી છતાં શ્રીલંકાની ટીમ ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી.…

NAVRATRI 2025 : પાંચમા નોરતે અપાર વાત્સલ્ય વરસાવશે દેવી સ્કંદમાતા, જાણો ખાસ પૂજા વિધિ વિષે

શારદી નવરાત્રિનો પાંચમો દિવસ ભગવાન સ્કંદ (કાર્તિકેય) ની માતા સ્કંદમાતાને અર્પિત છે. નવદુર્ગાના પાંચમા સ્વરૂપ તરીકે સ્કંદમાતા પોતાના ખોળામાં બાળ સ્કંદને વિરાજમાન રાખે છે. સ્કંદમાતા એ માતૃત્વનો મમતા ભર્યો સ્વરૂપ…

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?, પગાર કેટલો વધશે? વાંચો સંપૂર્ણ વિગતો

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટો સમાચાર સામે આવ્યો છે. 8મું પગાર પંચ (8th Pay Commission) બાબતે મહત્વપૂર્ણ અપડેટ મળ્યો છે. જો હાલની અટકળો સાચી સાબિત થાય છે,…

UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો.…

તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન

ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ…

રાશિફળ/27 સપ્ટેમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/27 સપ્ટેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /27 સપ્ટેમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

અમદાવાદમાં “I Love Mohammad” પોસ્ટર વિવાદ : ઇમરાન ખેડાવાલાનો બચાવ, તહેવારનો ભાગ હોવાનું જણાવ્યું

સમગ્ર દેશમાં “I Love Mohammad” પોસ્ટરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે અમદાવાદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં જમાલપુર દરવાજા,…

રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા

રાજ્યમાં ચોમાસા વિદાયની વેળાએ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને…