રાશિફળ/04 જાન્યુઆરી 2026: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/04 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /04 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

અમેરિકાએ વેનેઝુએલા પર કર્યો હુમલો, રાજધાની કારાકાસ બોમ્બ વિસ્ફોટોથી હચમચી

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો છે. વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં 7 વિસ્ફોટ અને નીચા ઉડતા વિમાનોનો અવાજ સંભળાયો. રશિયા ટુડેના અહેવાલ મુજબ, યુએસ એરફોર્સે વેનેઝુએલાના ઇસ્લા માર્ગારીટા ટાપુ પર બોમ્બમારો કર્યો…

છત્તીસગઢમાં સુરક્ષા દળોની નક્સલવાદીઓ સામે મોટી અથડામણ, 14 નક્સલીઓ માર્યા ગયા

છત્તીસગઢના સુકમા અને બીજાપુર જિલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી એન્કાઉન્ટરમાં કુલ 14 નક્સલવાદીઓ માર્યા ગયા…

મુસ્તફિઝુર રહેમાન વિવાદ બાદ BCCI સેક્રેટરીનું મોટું નિવેદન, KKRને આપી સૂચના

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) IPL 2026 માટે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને ખરીદવા બદલ ટીકાઓનો સામનો કરી રહી છે. ચાહકો સહિત ઘણા રાજકારણીઓએ KKR ની ટીકા કરી છે. KKR એ…

‘નમો શ્રી યોજના’ અંતર્ગત છેલ્લા એક વર્ષમાં 7 લાખથી વધુ લાભાર્થીઓને મળ્યો લાભ, રાજ્ય સરકારે ચુકવ્યા આટલા કરોડ રૂપિયા

રાજ્યમાં માતા અને બાળમૃત્યુ દરમાં ઘટાડો કરવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ‘નમો શ્રી યોજના’ વર્ષ-2024થી અત્યાર સુધી 7 લાખથી વધુ લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા રૂ.437.32 કરોડ ચૂકવવામાં આવ્યા છે.…

ચીનમાં પૂર્વ મેયરના ઘરેથી મળ્યું 13,500 કિલો સોનું અને કરોડો રૂપિયા, કોર્ટે ફટકારી મૃત્યુદંડની સજા

ચીનમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક ઝુંબેશનો એક કિસ્સો સામે આવ્યો છે, જેણે માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. હાઈહોઉ શહેરના ભૂતપૂર્વ મેયર ઝાંગ ક્વિને ભ્રષ્ટાચારના એક મોટા…

ગુનાખોરી ક્યારે અટકશે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

ગાંધીનું ગુજરાત કે ગુનાખોરોનું ગુજરાત..? ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત માત્ર વાતો..!! નશાખોરી, કૌભાંડ, ભ્રષ્ટાચારની સાથે લુખ્ખારાજ રાજ્યમાં અનેક સ્થળોએ અસામાજિક તત્વોનો આતંક જાહેરમાં નજીવી બાબતે મારામારી, લૂંટ, હત્યાના…

સંઘ કોઈ રાજકીય પક્ષનું રિમોટ કંટ્રોલ નથી… મોહન ભાગવતનું મોટું નિવેદન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે શુક્રવારે ભોપાલમાં સંઘના શતાબ્દી વર્ષના ભાગ રૂપે “પ્રબુદ્ધ જન સંમેલન” ને સંબોધિત કર્યું. ભાગવતે સંઘની વિચારધારા અને ભાવિ લક્ષ્યોની સ્પષ્ટ રૂપરેખા આપી.…