Valsad : મધ્યપ્રદેશના કોંગ્રેસી MLA ફુલસિંગ બારીયાના નિવેદનથી સાંસદ ધવલ પટેલ થયા લાલઘૂમ, કોંગ્રેસ પર સાધ્યું નિશાન
આઝાદ રાઠોડ, વલસાડ/ વલસાડ જિલ્લાના નાનાપોંઢાં ખાતે આયોજિત આદિવાસી મહાસંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ પર આંકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે મધ્યપ્રદેશના કોંગ્રેસી ધારાસભ્ય…
Junagadh : માંગરોળ એ.કે હોસ્પિટલ દ્વારા યોજાયો નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પ, અનેક દર્દીઓએ લીધો લાભ
પ્રકાશ લાલવાણી, જુનાગઢ / એક તરફ રોગચાળો માથું ઊચકી રહ્યો છે. ત્યારે બીજી તરફ માંગરોળ એ.કે હોસ્પિટલે છ મહીનાની ભવ્ય સફળતા નિમીતે એ.કે હોસ્પિટલ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનું…
Maharashtra: નવનીત રાણાને ભાજપમાંથી હાંકી કાઢવાની થઈ માંગ, જાણો શું છે મામલો
તાજેતરની અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના બાવીસ ઉમેદવારોએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પક્ષ વિરુદ્ધ પ્રચાર કરવા બદલ ભૂતપૂર્વ સાંસદ નવનીત રાણાને હાંકી કાઢવાની માંગ…
હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-2026માં સંબોધન કરવા જશે સ્વિટ્ઝર્લેન્ડ, ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ કરાશે રજૂ
ગાંધીનગર / નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી ‘વર્લ્ડ ઈકોનોમિક ફોરમ’ (WEF) 2026માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર…
Surendranagar : લીંબડી લકુલીશ ધામ ખાતે બેઠક યોજાઇ, રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે થઈ ચર્ચા
દીપકસિંહ વાઘેલા, સુરેન્દ્રનગર / સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વિશ્વ યોગ ગુરૂ રાજર્ષિ મુનિજીની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 5 દિવસ માટે યોજાવાનો છે ત્યારે પૂર્વ આયોજિત માટે આજે લાઇફ મિશન લીંબડી…
જાતિવાદને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, લોકોને કરી આ અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો જાતિ ભેદભાવ નાબૂદ કરવો હોય તો પહેલા મનમાંથી…
Kheda : નડીયાદ ખાતે ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયો દિવ્યાંગ સેવાનો કાર્યક્રમ, મંત્રી સહિત ધારાસભ્યો પણ રહ્યા ઉપસ્થિત
પ્રતિક ભટ્ટ, ખેડા/ નડીયાદ ખાતે સ્વામિનારાયણ મંદિર ધોલેરાધામના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે, ‘સ્વામિનારાયણ ગોકુલધામ નાર’ દ્વારા આયોજિત દિવ્યાંગ સેવાનો કાર્યક્રમમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત સ્વામિનારાયણ મંદિર ના સંતો અને…
RJDની કમાન હવે તેજસ્વીના હાથમાં ? 25 જાન્યુઆરી પર સૌની નજર
રાષ્ટ્રીય જનતા દળ (RJD)નું નેતૃત્વ સંપૂર્ણપણે તેજસ્વી યાદવને સોંપવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. એવી ચર્ચા છે કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં…
ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં | જનતા માગે જવાબ
જથ્થાબંધ અધિક મુખ્ય સચિવ અને DGP પર ગંભીર આક્ષેપ ગુજરાત મોડલની સરકારમાં અમલદારોનું શાસન ચર્ચામાં સચિવાલયમાં જથ્થાબંધ પ્રમોશનથી વહીવટ પર પ્રશ્નચિહ્ન કમિટી ઓફ સેક્રેટરીઝ બેઠકમાં ચા-નાસ્તાની મજા, કામ ગૂંચવાડામાં મુખ્ય…
















