જસપ્રીત બુમરાહ નહીં, રિકી પોન્ટિંગે આ બોલરને દુનિયાનો મહાન બોલર ગણાવ્યો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગે તે બોલર વિશે વાત કરી છે જેને તે વિશ્વનો મહાન બોલર માને છે. જ્યારે પોન્ટિંગ રમતા હતા ત્યારે શોએબ અખ્તર, વકાર…
વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો
વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો છે.આ મામલે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ…
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કરશે મગફળીના બિયારણનું વેચાણ, આજથી આ તારીખ સુધી કરી શકાશે ઓનલાઈન નોંધણી
આજથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મગફળીના બિયારણનું વેચાણ ચાલુ કર્યું છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મગફળીની GJG-22 અને OJG-32 તેમજ સોયાબીનની GS-4 ના બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી આજથી શરુ થઈ…
વિક્રમ ઠાકોર નારાજગીને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન, જાણો શું કહ્યું………
વિક્રમ ઠાકોરની નારાજગી યથાવત્ છે. વિક્રમ ઠાકોરને આમંત્રણ આપ્યું છતાં વિધાનસભા ન પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર અંગે ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા આપી છે. જેમાં ઋષિકેશ પટેલનું કહેવું છે કે, વિક્રમભાઈને વિનંતી…
પાટણમાં વધુ એક ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની ટીમે જપ્ત કર્યો સામાન
પાટણની SOGની ટીમે સિદ્ધપુરના રસુલપૂર ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડ્યો છે. SOGની ટીમને બાતમી મળી હતી કે, રસુલપુર ગામમાં દવાખાનું ચલાવનાર ડોક્ટર પાસે ડિગ્રી નથી છતાં દર્દીઓની સારવાર કરી રહ્યો…
અમદાવાદમાં યુવકને માર મારવા મામલે ખુલાસો, યુવક માનસિક અસ્થિર હોવાનું આવ્યું સામે
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક યુવકને લોકો લાકડીના ડંડા વડે મારતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. લોકોએ યુવકને ઢોર માર મારી પોલીસને સોંપ્યો હતો. જેના બાદ યુવકને માર મારવાની ઘટનામાં પોલીસ…
ડુંગળીનુ રાયતુ તમારા મનને તાજગી આપશે, શરીરનું તાપમાન જળવાઈ રહેશે, 10 મિનિટમાં તૈયાર થઈ જશે
જો તમે ઉનાળાની ગરમીમાં તમારા ભોજન સાથે કંઈક ઠંડુ, તાજગીભર્યું અને મસાલેદાર ઇચ્છતા હોવ તો ડુંગળીનુ રાયતુ શ્રેષ્ઠ વિકલ્પ છે. તેનો સ્વાદ માત્ર ઉત્તમ નથી, પરંતુ તે શરીરને ઠંડુ પાડવામાં…
બટાકા: શું તમે દરરોજ બટાકા ખાઓ છો? સાવચેત રહો! તેને ખાવાના ફાયદા અને ગેરફાયદા જાણો
બટાકા બધાને ખૂબ ગમે છે. તેના વિના, નાસ્તો હોય કે બપોરનું ભોજન, બધું જ અધૂરું લાગે છે. પરંતુ જ્યારે પણ સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે દરેક વ્યક્તિ વિચારવા લાગે છે…
આમળાના ફાયદા: આમળા તમારી ત્વચા અને વાળને ચમકદાર બનાવશે, તમારી રોગપ્રતિકારક શક્તિ વધારશે
ભારતીય આહારમાં આમળા (ભારતીય ગૂસબેરી)નું વિશેષ મહત્વ છે. તેને સુપરફૂડ માનવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આમળામાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે,…
ચૈત્ર નવરાત્રી 2025 ઉપાય: નવરાત્રી દરમિયાન કરો આ ઉપાયો, મંગળ દોષથી મળશે રાહત
ચૈત્ર નવરાત્રી (ચૈત્ર નવરાત્રી 2025) ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વખતે આ તહેવાર 30 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રીના નવ દિવસ આદિશક્તિની પૂજા કરવામાં…
















