મ્યુઝિક બેન્ડે ઝાકિર હુસૈનને અંતિમ વિદાય આપી, તબલા ‘ઉસ્તાદ’ને સાન ફ્રાન્સિસ્કોમાં દફનાવવામાં આવ્યા

ભારતના પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 15 ડિસેમ્બરની રાત્રે સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં અવસાન થયું. ફેફસાની બિમારીના કારણે ઝાકિર હુસૈને 73 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. ગુરુવારે, સાન ફ્રાન્સિસ્કોમાં અશ્રુભીની…

ઝાકિર હુસૈનના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં : અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અક્ષય સહિતના સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી

પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનના નિધનથી સૌ કોઈ આઘાતમાં છે. 15 ડિસેમ્બરે સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. ઝાકિર 73 વર્ષના હતા. અહેવાલો અનુસાર, તેમનું મૃત્યુ ફેફસાં સંબંધિત ઇડિયોપેથિક પલ્મોનરી…