Navsari : નવસારીમાં મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું-“પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ માટે માતૃશક્તિને નમન કરૂ છું.”

B INDIA Navsari : નવસારીનાં વાંસી-બોરસીમાં ‘લખપતિ દીદી’ કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ” મહાકુંભમાં માતા ગંગાના આશીર્વાદ મળ્યા હતા અને આજે માતૃશક્તિના આ મહાકુંભમાં તેમને બધી માતાઓ…